SURENDRANAGAR CITY / TALUKO
-
ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે રામજી મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો
તા.07/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ ગુનાખોરી દિન પ્રતિદિન પોલીસ તંત્રના રાજ્યમાં વક્રી રહી છે અને લોકો તો સલામત…
-
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઇન ડીમાન્ડ સર્વે કેમ્પ યોજાયો હતો
તા.07/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના-૨.૦ શહેરી અંતર્ગત જરૂરિયાતમંદ નાગરિકો માટે ઓનલાઈન ડીમાન્ડ સર્વે કેમ્પનું સફળતાપૂર્વક આયોજન…
-
મુળીના દાધોળીયામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે કેશા ઝાલાની નિમણૂંક
તા.07/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સમાજને સરકારી ગ્રાન્ટ અને યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે તમામ પ્રયાસો કરાશે સુરેન્દ્રનગર જિલ્લાના…
-
વિરમગામ વિધાનસભાના દેત્રોજ તાલુકાના કાંઝ ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ.!
તા.06/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 30 વર્ષના ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ચરમશીમાએ! દરેક રજીસ્ટાર ઓફિસોમાં તમામ પેપરો હોવા છતાં રજીસ્ટાર ને અલગથી…
-
વઢવાણ મેળાના મેદાન ખાતે યોજનાર જન્માષ્ટમી લોકમેળા માટે ભૂમિ પૂજન કરાયું.
તા.06/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મેળામાં લોકો માટે વિવિધ પ્રકારના મનોરંજન, ખાણી પીણી, રાઈડ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વ્યવસ્થા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ…
-
લખતરના ઢાંકી પાસે આવેલી સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલમાંથી અજાણ્યાં પુરુષનો મૃતદેહ મળ્યો.
તા.05/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ઢાંકી પાસે આવેલ સાત નાળાના સાયફનમાંથી અજાણયા પુરુષનો મૃતદેહ મળી આવ્યાની ઘટના સામે આવી…
-
મૂળી તાલુકાના સરા આંબરડી અને સુંદરી ભવાની માર્ગનું કરાયું ખાતમુહૂર્ત
તા.05/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં ગ્રામીણ વિકાસના નવા અધ્યાયનો પ્રારંભ થયો સરા આંબરડી અને સુંદરી ભવાની ગામોને જોડતા…
-
ધ્રાંગધ્રાના DYSP ને મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા
તા.05/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી જે.ડી. પુરોહિતને ફરજ દરમિયાન અનેક ગુનાઓનો ભેદ ઉકેલી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ…
-
ગોપી ઓપ્ટિકલ ફાયબર કંપનીમાં જીઆઈડીસી ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
તા.05/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૦૮ ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહ થનાર છે…
-
સુરેન્દ્રનગરમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે ભરતી મેળાનું આયોજન કરાયું
તા.05/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભરતી મેળામાં ૪૫૦ જેટલાં ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સુરેન્દ્રનગરમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે, જિલ્લા રોજગાર…