SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર બસ સ્ટેશન ખાતેથી મુસાફરો માટે સુરેન્દ્રનગર સોમનાથ ડિલક્સ એક્સપ્રેસ બસનો શુભારંભ કરાવ્યો.
તા.02/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ડેપો ખાતે સુરેન્દ્રનગરથી સોમનાથ જતી નવી બસ સેવાને લીલી ઝંડી આપવામાં આવી છે આ રૂટનું…
-
ચોટીલામાં 17 પરીવારને કાયમી સરનામું મળ્યું, સરકારી જોગવાઈ હેઠળ વિના મૂલ્યે પ્લોટની સનદ અપાઈ
તા.02/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને ચોટીલા મામલતદારની સંયુક્ત ટીમ…
-
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ટાગોરબાગ નવીનીકરણ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કામોનું નાયબ મુખ્ય દંડકના વરદ હસ્તે ખાતમુહુર્ત
તા.02/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા અને અનુબંધ સંસ્થા વચ્ચે પ્લાસ્ટિક પ્રદુષણને અટકાવવા MoU કરાયા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક…
-
મુળી તાલુકાનાં ધોળીયા ગામે દેશીદારૂનું ધુમ વેચાણ, ગ્રામજનોએ પોલીસને કરી હતી અનેક રજૂઆત
તા.02/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુળી પોલીસને અનેક વખત ફોન દ્વારા જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરતા નથી સુરેન્દ્રનગર જિલ્લાના મુળી…
-
મહિલા સુરક્ષા દિવસ અંતર્ગત જ્ઞાન સરિતા વિદ્યાલય ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ સેમિનાર યોજાયો
તા.02/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સેમિનારમાં વિધાર્થીઓને ૧૮૧ મહિલા હેલ્પલાઈન અને તેની એપ્લિકેશન વિશે માહિતગાર કરાયાં સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ…
-
સુરેન્દ્રનગર ત્રિમંદિર ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો
તા.02/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦માં હપ્તા હેઠળ ૧,૫૪,૩૧૮ ખેડૂતોને રૂ.૩૩.૫૩ કરોડની સહાયનું વિતરણ – નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા…
-
સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે બેઠક યોજાઈ
તા.01/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આ વર્ષે ૧૫મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ચુડા ખાતે યોજાશે આ ઉજવણીની પૂર્વતૈયારીઓ અંગે આજે…
-
બોટાદ વિધાનસભાના પાળીયાદ ગામે આપ નેતા રાજુ કરપડાની આગેવાનીમાં મિટિંગ યોજાઈ
તા.01/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભાજપ કોંગ્રેસના ગઠબંધન થી કંટાળી 200 જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી…
-
ધાંગધ્રાના રાવળીયાવદર ગામનું સબ સેન્ટર દવાખાનું જર્જરીત હાલતમાં, નવું બનેલું સબ સેન્ટર છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં
તા.01/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના રાવળીયાવદરમાં છેલ્લાં ચાર વર્ષથી નિર્માણ થતાં આરોગ્ય કેન્દ્રનું કામ ખોરંભે પડ્યું છે બંધ રહેતા…
-
સુરેન્દ્રનગર શહેરમાં ખાડા રાજથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે
તા.01/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં સી.યુ.શાહ હોસ્પિટલથી ટાવરચોક સુધી અને દૂધરેજ કેનાલ બાયપાસ ઉપરના જર્જરીત અને ખાડાનું…