SURENDRANAGAR CITY / TALUKO
-
વઢવાણ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકના વરદહસ્તે વઢવાણ વોર્ડ નં ૧૩માં સી.સી. રોડનું ખાતમુહૂર્ત
તા.21/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે વઢવાણ શહેરના વોર્ડ નંબર ૧૩ માં…
-
ચુડામાં નવ ગામોની ધામેલ પરિવારની અનોખી પહેલ: ‘પેઢી આંબા’ થકી સંસ્કૃતિ અને સંબંધોનું સિંચન
તા.21/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાંસ્કૃતિક વારસાનું જતન અને પરંપરાઓને જીવંત રાખવા ચુડા, સાયલા, માળોદ, શેખપર, રામપર, મુળી સહિત નવ ગામોમાંથી…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ સોનગઢમાં બે કોલસા લીઝમાં ગેરરીતિઓ ઝડપી લીધી
તા.21/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણા અને તેમની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ…
-
જગદીશ ત્રિવેદીના અંગ્રેજી જીવનચરિત્રનું અમેરીકા ખાતે ભવ્ય વિમોચન
તા.21/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાતના ગૌરવ સમાન હાસ્ય કલાકાર લેખૂક ચિંતક અને ઉમદા સમાજ સેવક તેમજ પદ્મશ્રી પુરસ્કૃત ડો. જગદીશ…
-
સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વનની મુલાકાત કરતાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા
તા.20/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આજરોજ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ સુરેન્દ્રનગર ખાતે…
-
સુરેન્દ્રનગર LCB પોલીસે વડનગર કેનાલ પંપીંગ સ્ટેશન પાસે બાવળના કાંટાની આડમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ.
તા.20/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દેશી દારૂ બનાવવનો આથો લીટર 3800 કિં.રૂ.95,000 તથા દેશ દારૂ લીટર 5 રૂ.1000 તથા એલ્યુમિનિયમના તપેલા નંગ…
-
સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ ટીમે રિવરફ્રન્ટ રોડ પરથી ચોરાઉ બાઈક સાથે બે ઈસમોને ઝડપી લીધા
તા.20/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સીટી બી.ડીવી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એ.આર.પટેલ સાહેબનાઓને પો.સ્ટે. વિસ્તારમાં અસરકારક કામગીરી કરવા સારૂ સુચના તથા…
-
બળાત્કારની પોલીસે ફરિયાદ લેવાની ના પાડતા યુવતીએ અજુગતું પગલું ભર્યું !!!
સુરેન્દ્રનગરમાં યુવતીને લગ્નની લાલચ આપીને બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે યુવતીએ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવવા માટે પોલીસ સ્ટેશન…
-
વઢવાણ શિયાણી પોળ વિસ્તારમાં ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો.
તા.19/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે વઢવાણ શિયાણીપોળ રોડ પર અચાનક ડમ્પરચાલકે સ્ટેરીંગ પરનો…
-
સુરેન્દ્રનગરમાં 40થી વધુ મકાન ધારકોમાં રોગચાળાની દહેશત
તા.19/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ દેશળભગતની વાવ ગોકુલનગરના રિધ્ધેશ્વરદાદા મંદિરની સામેની ગલીમાં છેલ્લા 15 દિવસથી વરસાદી અને…