SURENDRANAGAR CITY / TALUKO
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને કોંગ્રેસની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ.
તા.22/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અનેક વખત રજુઆત છતાં સરકાર તરફથી કોઇ યોગ્ય પ્રતિસાદ ન મળતા ખેડુતોમાં ભારે રોષ સુરેન્દ્રનગર આંબેડકર ચોકથી…
સુરેન્દ્રનગર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત વધુમા વધુ રોજગારીનો લાભ લેવા શ્રમિકોને અનુરોધ
તા.22/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મનરેગા યોજના હેઠળ જીલ્લામાં કુલ ૨૪૨ ગ્રામ પંચાયતોમાં વ્યક્તિગત અને સામૂહિક કુલ-૧૦૩૪ કામો પ્રગતિ હેઠળ છે…
સુરેન્દ્રનગરમાં મહિલાના ફોટા સાથે યુવકે અશ્લિલ રીલ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી
તા.19/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં રહેતી મહિલાના ફોટા સાથે એક શખ્સે વીડિયો બનાવીને અશ્લીલ રીલ સોશીયલ મીડીયામાં વાયરલ કરી…
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.19/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ…
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.19/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હીટવેવ અન્વયે જનસેવા કેન્દ્રો, બેંક, પોસ્ટ ઓફીસ સહીતની કચેરીઓમાં મુલાકાતીઓ માટે છાંયડામાં બેસવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તાકીદ…
ધ્રાંગધ્રામાં UCC અને વક્ફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ તથા દલિત સમાજ સાથે મળીને રેલી યોજી આવેદન આપ્યું.
તા.19/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વકફ કાયદા અને યુસીસીના વિરોધમાં મુસ્લિમ સમાજ તથા દલિત સમાજ સાથે મળીને…
દસાડા તાલુકાના વડોદ ગામનાં આવેલ ભંગારના ડેલામાં લાગી ભીષણ આગ
તા.17/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં દસાડા તાલુકાના વણોદ ગામમાં આજે ભંગારના વાડામાં ભીષણ આગ લાગી છે ભગુભાઈ પંચાલની જમીન પર…
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બની પણ પાણીનો કકળાટ યથાવત
તા.17/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી પણ પાણીનો કકળાટ યથાવત છે શહેરના 80 ફુટ રોડની આજુ બાજુની મહાવીર સોસાયટી,…
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરને હેરીટેઝ શહેર બનાવવા માટે મહાનગરપાલિકા સતત પ્રયાસરત
તા.17/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઝાલાવાડ હેરીટેઝ મ્યુઝિયમ અને સંસ્થા વિકસાવવા માટે બજેટમાં રૂ. 2 કરોડની ફાળવણી દર વર્ષે 18 એપ્રિલનાં દિવસને…
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ
તા.17/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેનશ્રી યોગ સેવક શિશપાલજી રાજપુતના સીધા માર્ગદર્શન હેઠળ…










