SURENDRANAGAR CITY / TALUKO
મુળીના ઉમરડા કન્યાશાળા ના આચાર્ય દ્વારા વિધાર્થીનીઓ પાસે ગાડી સાફ સફાઈ કરાવતાનો વિડીયો થયો વાયરલ
તા.14/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અગાઉ પણ આ આચાર્ય નટવરસિંહ પરમાર અનેક વાદ વિવાદમાં સંડોવાયેલા, સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકાનાં ઉમરડા કન્યા…
ધાંગધ્રા નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીની છત ચાલુ વરસાદે કાર પર ધરાશાઈ થતાં મોટું નુક્સાન
તા.13/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ફુલેશ્વર મંદિર નજીક આવેલી નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીની બીજા માળની છત ચાલુ વરસાદે…
લીંબડી- સાયલા નેશનલ હાઈવે નંબર – ૪૭ પર મરામત કામગીરી હાથ ધરાઈ
તા.13/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલને કારણે અસર પામેલા માર્ગોના ઝડપી…
સુરેન્દ્રનગર 181 અભયમ હેલ્પલાઇનની સમયસર અને સક્રિય દખલગીરીથી એક પરિવાર વિખરાતો બચી ગયો
તા.13/0/72025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પતિ-પત્ની બંનેનું સંવેદન શીલતા પૂર્વક કાઉન્સેલિંગ કરી દંપતીનું હૃદયસ્પર્શી સમાધાન થકી માતાને વ્હાલસોયી દીકરી પરત મળી…
ચોટીલા ખાતે આવેલ ઝીંઝુડા હિલ રીપીટર સ્ટેશન ખાતે અંતગર્ત વૃક્ષારોપણ અને ગેસ્ટ હાઉસનું ઉદઘાટન કર્યું હતું.
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલા ઝીંઝુડા હિલ રીપીટર સ્ટેશન પર પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીનું એક ઉત્કૃષ્ટ…
થાનગઢ ચોટીલાના નવાસુરજ દેવળ મંદિરનો પાંચ કી.મી. રસ્તો બનાવવા માટે મુર્હુત નિકળશે?
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ચોટીલાના રસ્તાથી અંદર પાંચ કી.મી.નો નવાસુરજદેવળ મંદિરનો રસ્તો ઘણા સમયથી નવો બનેલ નથી હાલ…
દુધઈ ઉપસરપંચ દ્વારા જયા પાર્વતી વ્રત રહેતી બાળાઓ ને ફરાળ કીટ વિતરણ
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાનાં મુળીના દુધઈ ગામે જયા પાર્વતી વ્રત રહેતી બાળાઓ ને ફરાળ માટે પેંડા-ચવાણું બોક્ષ કીટનું વિતરણ…
થાનગઢ જીવદયા પાંજરાપોળ ખાતે રામકુભાઇ કરપડા અને રાજુભાઈ કરપડાનું સન્માન
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ અને સમગ્ર પંચાળ વિસ્તારમાં જેની સુવાસ પથરાયેલ હોય તેવી જીવદયા પાંજરાપોળ થાનગઢ ખાતે સામાજિક…
ચુડા ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર અને નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો
તા.10/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચુડા ખાતે ૨૧૫ દર્દીઓએ વિનામૂલ્યે આરોગ્ય સેવાનો લાભ લીધો મિશન “અંત્યોદય”ના સંકલ્પને સાકાર કરવા અને ગ્રામીણ…
લીંબડીનાં જનશાળી અને ટોકરાળા, વઢવાણનાં ફૂલગ્રામ ખાતે મુલાકાત લેતાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.10/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાયલા ખાતે પીવાનાં પાણીનાં પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજી સુરેન્દ્રનગર…










