SURENDRANAGAR CITY / TALUKO
ગરીબ અને બેરોજગાર લોકોનું રસોડું ચાલુ રહે એ માટે મનરેગા યોજનાનો જન્મ થયો પરંતુ ચોકીદાર પોતે જ ચોરની ભૂમિકામાં જોવા મળ્યા – રાજુ કરપડા
તા.22/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મનરેગા કૌભાંડના આરોપીના પિતા અને રાજ્ય કક્ષાના મંત્રી બચું ખાબડના રાજીનામાની માંગ સાથે રજૂઆત કરવા જતા…
સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વ હાયપરટેન્શન દિવસ અન્વયે વિવિધ પ્રવૃતિઓ દ્વારા જન-જાગૃતિ અભિયાન હાથ ધરાશે
તા.21/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ ૬૦૨૬ વ્યક્તિઓની વિનામૂલ્યે બી.પી., ડાયાબિટીસ, ઓરલ કેર, વજન-ઊંચાઈ, બી.એમ.આઈ. તપાસ વર્તમાન આધુનિક યુગમાં નબળી જીવનશૈલી,…
લીંબડી તાલુકાનાં આઠ ગામનાં 413 જેટલા બાળકોના આધારકાર્ડ ઘર આંગણે કાઢી આપી મહત્વનો ફાળો ભજવતું ICDS વિભાગ
તા.21/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જ્યાં નાગરિક ત્યાં સુવિધા’નાં મંત્રને ચરિતાર્થ કરવા રાજ્યસરકાર પ્રતિબદ્ધ દેશના નાનામાં નાના અને છેવાડાના માણસને જીવનજરૂરિયાતની…
ધ્રાંગધ્રાના રેલવે સ્ટેશન વિસ્તારમાં શ્વાને 3 મહિલા, 3 બાળકો અને ચાર પુરૂષોને બચકાં ભર્યાં.
તા.21/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં રખડતા પશુ બાદ હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં નરશીપરા વિસ્તારમાં…
ધાંગધ્રા સીટી પોલીસના પીઆઇ પવિત્ર મકા શરીફ હજ પડવા જતા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા ફુલની વર્ષા કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
તા.21/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 15 મહિના થી વધુ સમયથી પીઆઇ તરીકે ફરજ બજાવતા…
સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ મારૂતિ પાર્ક તેમજ સંત સવૈયાનાથ નાથ સર્કલ પાસે આવેલી શાક માર્કેટમાં બેફામ ટ્રાફિકની સમસ્યા
તા.17/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આ અંગે અવારનવાર રજૂઆત છતાં કોઇ કાર્યવાહી થતી નથી ટ્રાફિક સમસ્યાથી આસપાસના રાહદારી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા…
મહીસાગર જીલ્લામાં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત સરકારી શાળાનું શિક્ષણમંત્રીના હાથે ખાતમુહૂર્ત
તા.17/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર શિક્ષણ ભવનનું નિર્માણ એક નિષ્કામ કર્મયોગનું કાર્ય છે પ્રત્યેક બાળક ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરી ઉજ્જવળ ભવિષ્યના…
સુરેન્દ્રનગર શહેર ખાતે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.16/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશની લાગણી વચ્ચે, ભારતીય સેનાના શૌર્ય અને…
સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦ મે સુધીમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
તા.16/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતોને પાકના રક્ષણ માટે જરૂરી પગલા લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૨૦-૦૫-૨૦૨૫ સુધી…
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદ્યચીજના પેકેજીંગની બાબતોમાં યોગ્ય સ્ટાન્ડર્ડ ન જળવતા ઉત્પાદક પેઢીનાં માલિક અને વિક્રેતા સામે દંડાત્મક કાર્યવાહી
તા.16/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લેબલીંગ અને ડિસ્પ્લે રેગ્યુલેશનના ભંગ બદલ ઉત્પાદક પેઢીને રૂ.૧૦ હજાર અને વિક્રેતાને રૂ. પાંચ હજારનો દંડ કરાયો…










