SURENDRANAGAR CITY / TALUKO
-
ચોટીલા ખાતે આવેલ ઝીંઝુડા હિલ રીપીટર સ્ટેશન ખાતે અંતગર્ત વૃક્ષારોપણ અને ગેસ્ટ હાઉસનું ઉદઘાટન કર્યું હતું.
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલા ઝીંઝુડા હિલ રીપીટર સ્ટેશન પર પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીનું એક ઉત્કૃષ્ટ…
-
થાનગઢ ચોટીલાના નવાસુરજ દેવળ મંદિરનો પાંચ કી.મી. રસ્તો બનાવવા માટે મુર્હુત નિકળશે?
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ચોટીલાના રસ્તાથી અંદર પાંચ કી.મી.નો નવાસુરજદેવળ મંદિરનો રસ્તો ઘણા સમયથી નવો બનેલ નથી હાલ…
-
દુધઈ ઉપસરપંચ દ્વારા જયા પાર્વતી વ્રત રહેતી બાળાઓ ને ફરાળ કીટ વિતરણ
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાનાં મુળીના દુધઈ ગામે જયા પાર્વતી વ્રત રહેતી બાળાઓ ને ફરાળ માટે પેંડા-ચવાણું બોક્ષ કીટનું વિતરણ…
-
થાનગઢ જીવદયા પાંજરાપોળ ખાતે રામકુભાઇ કરપડા અને રાજુભાઈ કરપડાનું સન્માન
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ અને સમગ્ર પંચાળ વિસ્તારમાં જેની સુવાસ પથરાયેલ હોય તેવી જીવદયા પાંજરાપોળ થાનગઢ ખાતે સામાજિક…
-
ચુડા ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર અને નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો
તા.10/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચુડા ખાતે ૨૧૫ દર્દીઓએ વિનામૂલ્યે આરોગ્ય સેવાનો લાભ લીધો મિશન “અંત્યોદય”ના સંકલ્પને સાકાર કરવા અને ગ્રામીણ…
-
લીંબડીનાં જનશાળી અને ટોકરાળા, વઢવાણનાં ફૂલગ્રામ ખાતે મુલાકાત લેતાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.10/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાયલા ખાતે પીવાનાં પાણીનાં પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજી સુરેન્દ્રનગર…
-
વરસાદી વાતાવરણમાં નિ:સહાય ભટકતી મહિલા અને તેની બાળકીની વ્હારે આવતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ
તા.10/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નિ:સહાય મહિલા અને તેની બાળકીને માત્ર આશ્રય જ નહીં, પરંતુ નવું જીવન શરૂ કરવાની આશા મળી…
-
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની એક્શન મોડમાં કામગીરી, વસ્તડી ડાયવર્ઝનનું તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામ હાથ ધરાયું
તા.09/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના…
-
સુરેન્દ્રનગરમાં રેશનીંગ દુકાનદારોની પડતર માંગ પ્રશ્ને રેલી યોજાઈ હતી, ચાર માસનું બાકી કમિશન નહીં ચુકવાય તો હડતાલ ઉપર જવાની ચીમકી
તા.09/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પ્રાઈઝ શોપ એસોસિએશન રેશનિંગ દુકાનદારો દ્વારા ચાર મહિનાનું બાકી કમિશન તેમજ પડતર માંગો પુરી ન…
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય થયો ત્યારે વઢવાણનો સમાવેશ કેમ કરાયો નહિ ? લોકોમાં પ્રશ્ન
તા.09/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ ત્યારે વઢવાણની જનતા અને વઢવાણ અસ્મિતા મંચ દ્વારા વિરોધ કરવામાં આવે લો…









