VALSAD CITY / TALUKO
-
VALSAD:બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ ઘટાડવા વલસાડમાં સ્પેશ્યલ સાયકલોથોનમાં ૧૦૦ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કેન્દ્ર સરકારના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકેલા અને આયર્નમેન તરીકે જાણીતા તેમજ પાંચ વાર ગીનીઝ બુકમાં નામ…
-
વલસાડ જિલ્લા ભાજપ દ્વારા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જયંતી નિમિત્તે”પ્રબુદ્ધ નાગરિક સંમેલન”યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *લોકસભા ના દંડક,વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ,પ્રદેશ ના વક્તાશ્રીઓ અશોકભાઈ ધોરાજીયા,શ્રી કરશનભાઇ ગોંડલીયા…
-
વલસાડ જિલ્લાની કોલેજોમા પારડીની સરકારી આયુર્વેદીક ડીસપેન્સરી દ્વારા યોગાસન વિષય પર ઓનલાઇન પરિસંવાદ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ યોગ એ શરીર અને મન બંનેનું વિજ્ઞાન છે, આધ્યાત્મિકતા રૂપે સ્વસ્થ જીવન જીવવાની કલા શીખવે છેઆજની…
-
વલસાડઃ રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ અને સહકાર મંત્રી જગદીશભાઈના અધ્યક્ષસ્થાને વલસાડ-સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકની સમીક્ષા બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી દ્વારા ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનશે અને ખેડૂતો આત્મનિર્ભર બનશેઃ સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ…
-
વલસાડમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ૩૦૮ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ:તા.૧૫ એપ્રિલ–ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે વલસાડ રણભૂમિ સંસ્થા અને આદિવાસી સંઘ તથા સરપંચના સહયોગથી…
-
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુરમુજી સાથે સાંસદ શ્રી ધવલ પટેલની પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશોની વિદેશ યાત્રા સફળતાપૂર્વક સંપૂર્ણ થઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *રાષ્ટ્રપતિજી ની વિદેશ યાત્રા દરમ્યાન સાંસદ શ્રી ધવલ પટેલ અને પ્રતિનિધિ મંડળે બંને દેશોના…
-
વલસાડ જિલ્લા કલેકટરશ્રી તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તા.૧૧ એપ્રિલ:વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતને…
-
નવસારી કૃષિ યુનિવર્સિટીનો સોફ્ટ સ્કીલ્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ્સમાં નવો માઈલસ્ટોન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *૧૭૯ કલાકના ૫૩ ટ્રેનીંગ પ્રોગ્રામ્સ દ્વારા આ વર્ષે ૩૮૦૮ વિદ્યાર્થીઓને એમ્પ્લોયેબલ બનાવાયા* નવસારી,તા.૦૭: નવસારી…
-
ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત ડીજીવીસીએલની ઉમરગામ અને સોળસુંબા પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *પહેલા ૧૦ વર્ષ સુધી પણ ખેતીવાડી ક્નેક્શન મળતા ન હતા હવે માત્ર ૩ થી…
-
VALSAD:રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના ડુંગરામાં રૂ. ૪.૪૦ કરોડના ખર્ચે વિકસાવાયેલા ઘાંચીયા તળાવનું લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાપી મનપાના વિવિધ વિસ્તારમાં રસ્તા અને સ્ટ્રીટલાઈટના રૂ. ૨૪.૪૯ કરોડના કામોનું મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત પણ કરાયું…









