VALSAD CITY / TALUKO
-
વલસાડઃ રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ અને સહકાર મંત્રી જગદીશભાઈના અધ્યક્ષસ્થાને વલસાડ-સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકની સમીક્ષા બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી દ્વારા ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનશે અને ખેડૂતો આત્મનિર્ભર બનશેઃ સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ…
-
વલસાડમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ૩૦૮ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ:તા.૧૫ એપ્રિલ–ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે વલસાડ રણભૂમિ સંસ્થા અને આદિવાસી સંઘ તથા સરપંચના સહયોગથી…
-
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુરમુજી સાથે સાંસદ શ્રી ધવલ પટેલની પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશોની વિદેશ યાત્રા સફળતાપૂર્વક સંપૂર્ણ થઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *રાષ્ટ્રપતિજી ની વિદેશ યાત્રા દરમ્યાન સાંસદ શ્રી ધવલ પટેલ અને પ્રતિનિધિ મંડળે બંને દેશોના…
-
વલસાડ જિલ્લા કલેકટરશ્રી તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તા.૧૧ એપ્રિલ:વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતને…
-
નવસારી કૃષિ યુનિવર્સિટીનો સોફ્ટ સ્કીલ્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ્સમાં નવો માઈલસ્ટોન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *૧૭૯ કલાકના ૫૩ ટ્રેનીંગ પ્રોગ્રામ્સ દ્વારા આ વર્ષે ૩૮૦૮ વિદ્યાર્થીઓને એમ્પ્લોયેબલ બનાવાયા* નવસારી,તા.૦૭: નવસારી…
-
ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત ડીજીવીસીએલની ઉમરગામ અને સોળસુંબા પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *પહેલા ૧૦ વર્ષ સુધી પણ ખેતીવાડી ક્નેક્શન મળતા ન હતા હવે માત્ર ૩ થી…
-
VALSAD:રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના ડુંગરામાં રૂ. ૪.૪૦ કરોડના ખર્ચે વિકસાવાયેલા ઘાંચીયા તળાવનું લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાપી મનપાના વિવિધ વિસ્તારમાં રસ્તા અને સ્ટ્રીટલાઈટના રૂ. ૨૪.૪૯ કરોડના કામોનું મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત પણ કરાયું…
-
રાજ્યના ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉમરગામ સરીગામમાં ૨૨૦ કે.વી. અને ડહેલીમાં ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આવનારા ૨૦ વર્ષમાં નવા ઉદ્યોગ સ્થપાશે કે રહેણાંક વિસ્તારનો વ્યાપ વધશે તો પણ વીજળીનો પુરવઠો ઘટશે…
-
VALSAD: રાજ્યના ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ભિલાડ પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જિલ્લાના આરોગ્ય વિભાગ માટે રૂ.૭૧.૬૪ લાખના ખર્ચે કુલ ૪ એમ્બ્યુલન્સને મંત્રીશ્રી દેસાઈના વરદ હસ્તે લીલીઝંડી…
-
VALSAD:વલસાડ કલેકટર કચેરી ખાતે UCC સમિતિના સભ્યોએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, અગ્રણીઓ અને વહિવટી તંત્ર સાથે બેઠક યોજી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સમિતિએ રાજ્યમાં યુસીસી કાયદા અંગે વલસાડ જિલ્લાના વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ પાસે…