VANSADA
-
નવસારી: વાંસદાના દિશાંત ઠાકોરનો ડબલ ખિતાબ પર કબજો – 15 રેડ અને 6 રેડ સ્નૂકરમાં વિજય
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ
-
નવસારી જિલ્લાના વાંસદા ખાતે જનસંપર્ક કાર્યાલય અને સંકુલના ઉદ્ધાટન કાર્યક્રમમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ ઉપસ્થિત રહ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સંસદીય સંકુલ વિકાસ પરિયોજના હેઠળ આજરોજ વાંસદા ખાતે વાંસદા સંકુલનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માન.…
-
વાંસદા તાલુકાના ખાંભલા ગામથી બિલમોડા ગામ તરફ ચેકડેમ કમ કોઝ-વે ઉપરથી જતા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કાર્યપાલક ઇજનેર, પંચાયત (મા×મ) વિભાગ નવસારીએ વાંસદા તાલુકાના પેટા વિભાગીય કચેરી, વાંસદા હસ્તકના ખાંભલા બિલમોડા રોડ…
-
ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન હેઠળ નવસારીના ચાર તાલુકાઓમાં સરકારી સેવાઓના ઘરઆંગણે લાભ માટે કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા , ગણદેવી ,નવસારી અને ચીખલી તાલુકાઓના લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ…
-
નવસારી: ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વાંસદાના કાંટસવેલ ગામે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવ્યા નવસારી તા.૩૦ :…
-
નવસારી: વાંસદાના વાટી-કાળાઆંબાને જોડતા પુલનું 16 કરોડના ખર્ચે થશે નિર્માણ ધવલ પટેલની સરકારમાં રજુવાત ફળી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વાટી-કાળાઆંબાની ગામના લોકોમાં ખુશીની લહર વ્યાપી સાંસદ ધવલભાઈ પટેલને ફટાકડા ફોડી વધાવી ભવ્ય સ્વાગત કર્યું* *આ…
-
Navsari:કેવડિયા ખાતે આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જતા પહેલા ધારાસભ્ય અનંત પટેલને પોલીસે નજર કેદ કર્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના આવેલ ઉનાઈ ખાતે રહેતા આદિવાસી સમાજના મસીહા વાંસદા ચીખલીના યુવા ધારાસભ્ય અનંત પટેલ કેવડિયા…
-
ઓપરેશન સિંદૂર અંતર્ગત વાંસદા ખાતે તાલુકા હેલ્થ કચેરી અને જલારામ મંદિરના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતના યશસ્વી અને ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ની પહેલગામ આંતકવાદ હુમલામાં નિર્દોષ અને…
-
“એક વરરાજા અને બે કન્યાઓ”વાંસદા ખાનપુરમાં લગ્ન મંડપમાં એક વરરાજા બે યુવતી સાથે લગ્નગ્રંથિથી જોડાશે!
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના ખાનપુર પારસી ફળિયામાં લગ્નની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકના બે…
-
વાંસદા તિલક ગણેશ મંડળના ૧૧માં વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ૫૧ નિરાધાર દીકરીઓના સમૂહ લગ્ન કરાવાયા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ વાંસદા તિલક ગણેશ મંડળના ૧૧માં વર્ષમાં પ્રવેશ નિમિતે ભવ્યાતિ ભવ્ય ઉજવણીના…









