WADHAWAN
રાજકોટ રેન્જ આઇજીએ સુરેન્દ્રનગર જીલ્લા LCB ટીમનું વિસર્જન કરી પીઆઇ ને સસ્પેન્ડ કર્યા.
તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક પોલીસની કામગીરી ધ્યાને લઇને રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે કડક કાર્યવાહી કરી છે…
સુરેન્દ્રનગર જિલ્લાના તબીબી ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાતી સિદ્ધિ
તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર એક પણ રૂપિયો ખર્ચ્યા વગર મારા પિતાને નવજીવન મળ્યું, અમે સરકારના આજીવન ઋણી રહીશું — દર્દીના…
સુરેન્દ્રનગર મનનાએ મૂળચંદ રોડ ઉપર પ્લાસ્ટિક સંગ્રહ કરેલા ગોડાઉન ઉપર દરોડા પાડી 1000 કિલોથી વધુનું પ્લાસ્ટિક કરાયું જપ્ત.
તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક નું વધુ એક ગોડાઉન ઝડપી લેવાયુ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ…
દુધરેજ નર્મદા કેનાલ પરનો બ્રિજ ખુલ્લો મુકાયો: માત્ર ૧૧૫ દિવસના ટૂંકા ગાળામાં નિર્માણ કાર્ય પૂર્ણ
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને મહંત મુકુંદરામજી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ સંપન્ન, સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે…
વઢવાણ ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત PC & PNDT એક્ટ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત અને સુરેન્દ્રનગર મહાનગર…
સુરેન્દ્રનગરના વિકાસ કાર્યોની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ અને સમીક્ષા કરતાં શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા
તા.14/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર શહેરી વિકાસ કાર્યોની ગુણવત્તા અને સમયબદ્ધતા પર ભાર મુકાયો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજ્યમંત્રી…
સુરેન્દ્રનગર ખાતે લોક અદાલતમાં રૂ.9.63 લાખના ઈ ચલણ દંડ વસૂલાયા, 1312 વાહન માલીકોએ બાકી દંડ ભર્યો, પોલીસની સફળ કાર્યવાહી
તા.14/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર મુખ્ય મથક સુરેન્દ્રનગર નાઓના…
સુરેન્દ્રનગરમાં ફિટનેસ અને સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી સાયકલોથોન યોજાઈ
તા.14/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને રોટરી એન્ડ રોટ્રેક્ટ ક્લબ ઓફ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે હર ઘર સ્વદેશી અભિયાનની થીમ…
સુરેન્દ્રનગરમાં મોબાઈલના દુરૂપયોગથી વિખૂટા પડેલા પરિવારને 181 અભયમે ફરી જોડ્યો
તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તરુણીને પોતાની ભૂલ સમજાતા માતા-પિતા સાથે ઘરે પરત ફરી, 181 ટીમની સમયસર અને અસરકારક દરમિયાનગીરી બદલ…
સુરેન્દ્રનગરની મહિલાને મૃત્યુના મુખમાંથી ઉગારી, વિખૂટા પડતા પરિવારમાં કરાવ્યું સુખદ સમાધાન
તા.03/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સફળ કાઉન્સિલિંગનો ચમત્કાર! આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાને ‘૧૮૧ અભયમ’ ટીમે બક્ષ્યું નવજીવન, પતિ-પત્ની બંનેનું કાઉન્સિલિંગ કરી…










