WADHAWAN
-
વઢવાણ પ્રાથમિક શાળાના સ્પર્ધાત્મક પરીક્ષામાં મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓ સન્માન સમારોહ યોજાયો
તા.07/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં આવેલી ગણપતિ ફાટસર પ્રાથમિક શાળાએ રાજ્ય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી…
-
સુરેન્દ્રનગર જૈન સોશિયલ ગ્રુપ દ્વારા સેંકડો પક્ષી પ્રેમીઓને પાણીના કુંડા અને ચણનું વિતરણ કરાયું.
તા.07/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને તપતા ઉનાળામાં અબોલ પક્ષીઓની સેવા માટે સુરેન્દ્રનગરનું જાણીતું…
-
સુરેન્દ્રનગરમાં એક માસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 38 ખાદ્ય પદાર્થોના નમુના લીધા
તા.07/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા માર્ચ માસ દરમિયાન વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં…
-
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું.
તા.07/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના ઉપાસના સર્કલ 80 ફુટ રોડ અને 60 ફૂટ રોડ ઉપર બી-ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં હોટલો, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ સહીતનાં સ્થળોએ CCTV કેમેરા લગાવવા ફરજીયાત
તા.07/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાહિત પ્રવૃતિઓ થતી અટકાવી શકાય…
-
વઢવાણ કોઠારીયા ખાતે વજા ભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય કથાનું આયોજન
તા.06/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 7 દિવસ કથા દરમિયાન અલગ અલગ લોક ડાયરા સહિતના ધાર્મિક કાર્યક્રમના પણ આયોજન, સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયારોના પરિવહન પર પ્રતિબંધ અને હથિયાર જમા કરાવવા અંગેનો આદેશ, ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા
તા.05/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ.સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું…
-
દુનિયામાં જેલોની જરૂરિયાત શા માટે ? – મહેશ દવે, નિવૃત જેલર ગૃપ 2 સાબરમતી સેન્ટ્રલ જેલ
તા.05/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સમાજ વ્યવસ્થાના ભાગરૂપે દેશના બંધારણમાં નિર્દેશિત કરવામાં આવે કાયદા કાનુનનો જાણે અજાણે કે ઈરાદા પૂર્વક કોઈ…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા નાગરિકોને અભિનંદન, નાગરિકોના સહયોગથી વર્ષ દરમિયાન રૂ.29.83 કરોડની આવક
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વેરા વિભાગ દ્વારા ૧ એપ્રિલ ૨૦૨૫થી વેરા વસૂલાતની કામગીરીને સઘન બનાવવામાં આવી હતી…
-
સુરેન્દ્રનગરના શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું.
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણાથી રતનપર બાયપાસ રોડ પર આવેલા રવિરાજ ફાર્મ હાઉસ ખાતે આ કેમ્પ…









