WADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લામાં જર્જરિત સરકારી આવાસ તોડી પાડી નવ નિર્માણની કામગીરી શરૂ કરાઈ
તા.26/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આધુનિક રહેઠાણોનું નિર્માણ થશે, સરકાર હંમેશા તેના અધિકારીઓ અને કર્મચારીઓને ઉત્તમ…
જોરાવરનગરમા પુત્રએ પિતાની આખરી ઈચ્છા પુરી કરવા માટે હેલિકોપ્ટરમાં જાન જોડી
તા.25/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જોરાવનગરના રહીશ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પી.ડી રાઠોડ સાહેબના રાજેન્દ્ર રાઠોડની જાન સુરેન્દ્રનગર જોરાવનગરથી ખાંભડા ગામ…
સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે માલધારી સમાજ દ્વારા વિશાળ બાઇક રેલી યોજાશે.
તા.25/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિશ્વ માલધારી દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે આગામી તારીખ 26/11 ને બુધવારના રોજ સુરેન્દ્રનગર કુંભાર પરા ગાયમાતા…
વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે બ્રહ્માકુમારીઝ દ્વારા સુરેન્દ્રનગરમાં શાંતિ યાત્રાનું સફળ આયોજન
તા.24/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વર્લ્ડ મેડિટેશન ડે અને બ્રહ્માકુમારીઝ ગુજરાતના હીરક જયંતી મહોત્સવ નિમિત્તે…
સુરેન્દ્રનગર જિલ્લામાં રજાના દિવસોમાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ મરામત અને સર્વેની સઘન કામગીરી
તા.24/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દુધરેજ, રાવળીયાવદર, કડુ, છારાદ, રામપરા, ખોલડીયાદ, રાસકા જેવા વિવિધ સ્થળોએ સર્વેની કામગીરી હાથ ધરી જરૂરી સમારકામ…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢી મુળ માલીકને પરત કર્યાં.
તા.23/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ મોબાઇલ નંગ 10 કિ.રૂ.2,05,764 નો મુદ્દામાલ શોધી કાઢી તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત આપ્યા., ભારત…
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત કોઝવે સુધીનો મહત્વનો રોડ આર.સી.સી. 8 કરોડના ખર્ચે બનશે
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નવા સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત કોઝવે સુધીના માર્ગના વિકાસનું કામ ઝડપી ગતિએ ચાલી…
સુરેન્દ્રનગરના ભકિતનંદન સર્કલ પાસે પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વઢવાણ 80 ફૂટ રોડ પર ભક્તિનંદન સર્કલ પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં મોટા…
સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં ખિસ્સા કાતરૂ તત્ત્વોનો ત્રાસ વધતા મુસાફરોમાં રોષ ફેલાયો.
તા.19/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં આવેલા મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં અવારનવાર મુસાફરોના ખીસ્સા હળવા થવાની ઘટનાઓ બનતી હોવાથી આસપાસના…
વઢવાણ તાલુકાના ખારવા- ગોમટા બલદાણા રોડ પર નવા માઈનોર બ્રિજની કામગીરીનો શુભારંભ
તા.19/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત અને લોકો માટે વધુ…










