WADHAWAN
-
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની આખરી સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં પૂર્ણ કરવામાં આવતાં અનેક ચર્ચાઓ
તા.06/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચાલુ બોડીએ છેલ્લું બજેટ રજૂ કર્યું, બજેટમાં કોઈ નવી જોગવાઈ નહિ નીરસ બજેટ હોવાનો…
-
સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડકના હસ્તે 668 લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ સહાયના હુકમો એનાયત
તા.05/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આ માત્ર સરકારી કાર્યક્રમ નહીં પણ સંવેદનશીલતાનો યજ્ઞ, ડબલ એન્જિન સરકાર હંમેશા છેવાડાના માનવીની પડખે રહી…
-
સુરેન્દ્રનગર મનપાએ મિલકત વેરા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરી
તા.04/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વેરા વિભાગ દ્વારા શહેરમાં બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત માટે સતત ઝુંબેશ ચલાવવામાં…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા વિશ્વ કર્ણ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.04/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં ૧૦૦૧ લાભાર્થીઓને લાભ અને જાગૃતિ અભિયાન, સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ કર્ણ દિવસ…
-
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાએ સમગ્ર ટીમ સાથે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટીની ઉજવણી કરાઈ
તા.05/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સમગ્ર રાજ્યમાં જ્યારે હોળી ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જનતાની સુરક્ષા કાજે…
-
સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર કારના બોનેટ પર બેસી રીલ બનાવનાર યુવકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું.
તા.05/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે જોખમી સ્ટંટ કરી રીલ્સ બનાવવાનો ક્રેઝ આજકાલ યુવાનોમાં…
-
દુધરેજ વડવાળા મંદિર ખાતે હોળી મહોત્સવમાં સહભાગી બનતા નાયબ મુખ્યમંત્રી
તા.03/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગૌ-હત્યારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ, છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં…
-
સુરેન્દ્રનગર એસટી ડેપોમાં બસ ધોવા માટે ઈલેકિટ્રક મશીન મુકાયું, 8 કલાકમાં 15 બસોની સફાઈ કરી શકાશે
તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા એસટી ડેપોમાં બસો ધોવા માટે ઇલેક્ટ્રિક મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે આ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCL ની 257 ટીમો પોલીસ પ્રોટેકશન સાથે કરી કાર્યવાહી
તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 1031 જેટલા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા, 4.51 કરોડની રિકવરી કરવામાં આવી, સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 87,995…
-
ઝાલાવાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નગારે ઘા ચૂંટણી અધીકારી જાહેર
તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મનપામાં વોર્ડ નં. 1થી 7ના ચૂંટણી અધિકારી વઢવાણ નાયબ કલેકટર અને વોર્ડ નં. 8થી 13ની જવાબદારી…









