WADHAWAN
સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં દર્દીઓને બ્લડબેંકમાં નિઃશુલ્ક લોહીની બોટલો મળી રહેતા આનંદ ફેલાયો.
તા.07/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલની બ્લડ બેન્ક અસંખ્ય દર્દીઓ માટે આશિર્વાદરૂપ બની, સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં આવતા દર્દીઓને બ્લડબેંકમાં નિઃશુલ્ક…
વઢવાણ વિધાનસભામાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાનની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઈ
તા.07/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ હરિયાણાના…
સુરેન્દ્રનગર મનપા ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી
તા.07/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સન 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેના…
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વોર્ડ સીમાંકન અને બેઠક ફાળવણી અન્વયે પરામર્શ બેઠક યોજાઈ
તા.04/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય ચૂંટણી આયોગના કમિશનરના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સવારે 11:30 કલાકે સુરેન્દ્રનગર મહાનગર…
સુરેન્દ્રનગર જિલ્લામાં વાજબી ભાવની દુકાનદારો સાથે તાત્કાલિક મિટિંગ, વિતરણ અને ચલણ ભરપાઈ માટે અનુરોધ
તા.02/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર NFSA હેઠળના લાભાર્થીઓના હિતમાં તાત્કાલિક વિતરણ અને પડતર ૨૦ માંગણીઓમાંથી ૧૧ મુદ્દાઓ પર હકારાત્મક અભિગમ, જાહેરહિત…
સુરેન્દ્રનગર વઢવાણના બાહોશ અને નિખાલસ યુવા પત્રકાર ઉમેશભાઈ બાવળિયાનો આજે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.
તા.02/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જન્મદિવસ ના અવસર પર બાવળિયા પરિવારમા ખુશીનો માહોલ, જન્મદિવસ નિમિત્તે ઉમેશભાઈ બાવળિયાને સંતો મહંતો અને રાજકીય…
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ
તા.31/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોની ખરાઈ ૦૪ નવેમ્બરથી શરૂ થશે, ભારતના ચૂંટણી પંચે ગુજરાત…
સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી
તા.31/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સરદાર સાહેબ એકતાનું પ્રતીક, તેમના મજબૂત મનોબળથી અખંડ ભારતની સ્થાપના – નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા…
સુરેન્દ્રનગર સબ જેલ ખાતે યોગ તાલીમ શિબિર યોજાઈ
તા.30/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બંદીવાનોમાં યોગના માધ્યમથી સકારાત્મક પરિવર્તન લાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સરાહનીય પ્રયાસ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ…
સુરેન્દ્રનગર કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવાયા
તા.30/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારતભરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે ૩૧મી ઓક્ટોબરના દિવસને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે…










