WADHAWAN
વઢવાણના મુળચંદ રોડ પર મસમોટા ખાડા અને પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન
તા.30/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વઢવાણના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સરકારી કચેરીઓમાં બજારોમાં ખરીદી કરવા સહિતના કામો માટે આવતા હોય…
સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે “એકતા દોડ – Run for Unity”નું ભવ્ય આયોજન
તા.30/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી શરૂ થઈને જેલ ચોકથી જવાહર ગ્રાઉન્ડ સુધી યોજાશે, અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ…
જીવલેણ બીમારી સામે ઝઝૂમતી દીકરી માટે જગદીશ ત્રિવેદીએ નિઃશુલ્ક કાર્યક્રમ કર્યો.
તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડોદરા શહેરમાં રહેતી ૨૭ વર્ષની વિધિ મહેતા સાથે વિધિએ વક્રતા કરી છે એને બે વર્ષ પહેલા…
સુરેન્દ્રનગરના વઢવાણ, ચુડા અને સાયલામાં 1 ઈંચ વરસાદથી ખેડૂતોના બેહાલ
તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતોના કપાસ, મગફળી, શાકભાજીનો સોથ વળી ગયો, સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ 10 તાલુકાઓમાં વરસાદ…
વઢવાણના વેળાવદર ગામે સતવારા સમાજનો સ્નેહમિલન તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
તા.27/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વેળાવદર મુકામે સમસ્ત સતવારા સમાજ દ્વારા એક પ્રેરણાદાયી અને ભવ્ય કાર્યક્રમનું આયોજન…
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.18/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પુરવઠા વિભાગની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરતા જીલ્લા કલેકટર, સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક…
સૌની યોજનાના હૃદય સમાન ઢાંકી પમ્પિંગ સ્ટેશનની મુલાકાત કરતા જિલ્લા સમાહર્તા કલેકટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ
તા.18/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અધિકારીઓએ નર્મદાના નીરને ૨૪ માળ જેટલી ઊંચાઈએ ચડાવવાની પ્રક્રિયા નજીકથી નિહાળી, સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી કાર્યમાં વધુ…
સુરેન્દ્રનગરને રૂ. ૨૦ કરોડનું સાયન્સ મ્યુઝિયમ, ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સહિત કરોડોના વિકાસ કાર્યોની ભેટ
તા.15/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના…
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીના વરદહસ્તે વિજ્ઞાન કેન્દ્રનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત
તા.15/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ કર્યું ભૂમિપૂજન ગુજરાત સરકારના વિકાસ સપ્તાહના અંતિમ દિવસે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે…
સુરેન્દ્રનગરમાં ફટાકડા વેચાણની 26 અરજી કરાઇ નામંજૂર, છતાં 50થી વધુ સ્થળે વેચાણ શરૂ
તા.15/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્થળ તપાસ બાદ તંત્ર ફાયર સેફટી હશે તો મંજૂરી આપશે, સુરેન્દ્રનગરમાં દિવાળીને લઇ ફટાકડાં વેચવા માટે…










