WADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
તા.14/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે ખેતીવાડીના વિવિધ લાભોનું વિતરણ કરાયું. આજરોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે…
વઢવાણ તાલુકાના રામપરા ગામે વિકાસ રથને હરખભેર વધાવતાં ગ્રામજનો
તા.13/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના…
વઢવાણ તાલુકાના મોટા મઢાદની સીમમાંથી રૂ. 45 કરોડની ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઇ
તા.13/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામની સીમમાં મોટાપાયે ખનીજચોરીની બાતમીના આધારે રેડ બાદ 2.60 કરોડનો…
સુરેન્દ્રનગર શહેરમાં સ્ટાર હોસ્પિટલનો ભવ્ય સમારંભ યોજાયો હતો.
તા.13/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ડોક્ટર ઇરફાન વોરાની હોસ્પિટલનું માતા અને પિતાના હસ્તે શુભ ઉદ્ઘાટન, સુરેન્દ્રનગર શહેરના તજજ્ઞ ડોક્ટરો પણ ઈરફાન…
ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ’ ત્રિ-દિવસીય સ્વદેશી મેળાને ખુલ્લો મુકતાં પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા
તા.13/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અતુલ્ય વારસોનું વિશેષ પ્રકાશન વારસે મળ્યું વઢવાણનું વિમોચન કરતાં મહાનુભાવો વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની…
સુરેન્દ્રનગર બહુમાળી ભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ લીધા સામૂહિક શપથ
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નશા મુક્ત ભારત અભિયાનના 5 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી…
વઢવાણ GIDC ખાતે ઓઈલ મીલ્સની આકસ્મિક તપાસણી
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરના જિલ્લા પુરવઠા અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ ઓફિસરની…
સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો અન્વયે જરૂરી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી ફટાકડાના વેચાણ – આયાત પર પ્રતિબંધ, ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ જ નિયમ મુજબ…
સુરેન્દ્રનગર મનપા દ્વારા ઝાલાવાડ શોપીંગ ફેસ્ટીવલ સ્વદેશી મેળાનું આયોજન
તા.10/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા અને શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ઝાલાવાડ શોપીંગ…
સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટીના દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે પ્રેસવાર્તા યોજાઈ હતી.
તા.09/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણને સાકાર કરવા અને ભારતને આત્મનિર્ભર તથા વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર…










