WADHAWAN
સુરેન્દ્રનગરમાં ઇસ્કોન સંસ્થા દ્વારા ૨૦૦થી વધુ વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક ભગવદ્ ગીતાનું વિતરણ
તા.01/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગીતા જયંતિ અન્વયે જન-જન સુધી ગીતાના અમૂલ્ય ઉપદેશોને પહોંચાડવા હેતુ સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા ગીતા…
સુરેન્દ્રનગરમાં સી.યુ.શાહ હાઈસ્કુલ ખાતે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી
તા.01/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગીતા પૂજન, ભગવત ગીતાના અધ્યાયનું સમૂહ પઠન, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું આયોજન ગુજરાત સરકાર…
વઢવાણ તાલુકાના ખોડુ ગામે ગૌચરની જમીનો પર ખનીજ માફિયાઓનું ખોદકામ યથાવત
તા.29/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વઢવાણ મામલતદાર ખાણ ખનીજ વિભાગને જાણ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા…
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ડિજીટલ પ્રિન્ટેડ લેબોરેટરી રીપોર્ટ નિઃશુલ્ક આપવાનું શરૂ કરાયું
તા.29/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં અત્યાર સુધી પ્રિન્ટેડ કાગળમાં વિવિધ રિપોર્ટના ખાલી ખાનામાં હાથથી લખેલા પેથોલોજી રિપોર્ટ…
ખમીસણા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂ.55 લાખના ખર્ચે નવા પીસીસી રોડ બનશે
તા.26/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોના વિકાસ અને નાગરિકોને ઉત્તમ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે સતત…
સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની અંડર-૧૪ કરાટે બહેનોની સ્પર્ધા યોજાઈ, વિજેતા ટીમ હવે રાજ્ય કક્ષાએ રમશે
તા.26/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સંકલ્પ વિદ્યાલયની વિદ્યાર્થિનીઓનું કરાટે સ્પર્ધામાં ઝળહળતું પ્રદર્શન, ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લામાં જર્જરિત સરકારી આવાસ તોડી પાડી નવ નિર્માણની કામગીરી શરૂ કરાઈ
તા.26/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આધુનિક રહેઠાણોનું નિર્માણ થશે, સરકાર હંમેશા તેના અધિકારીઓ અને કર્મચારીઓને ઉત્તમ…
જોરાવરનગરમા પુત્રએ પિતાની આખરી ઈચ્છા પુરી કરવા માટે હેલિકોપ્ટરમાં જાન જોડી
તા.25/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જોરાવનગરના રહીશ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પી.ડી રાઠોડ સાહેબના રાજેન્દ્ર રાઠોડની જાન સુરેન્દ્રનગર જોરાવનગરથી ખાંભડા ગામ…
સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે માલધારી સમાજ દ્વારા વિશાળ બાઇક રેલી યોજાશે.
તા.25/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિશ્વ માલધારી દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે આગામી તારીખ 26/11 ને બુધવારના રોજ સુરેન્દ્રનગર કુંભાર પરા ગાયમાતા…
વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે બ્રહ્માકુમારીઝ દ્વારા સુરેન્દ્રનગરમાં શાંતિ યાત્રાનું સફળ આયોજન
તા.24/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વર્લ્ડ મેડિટેશન ડે અને બ્રહ્માકુમારીઝ ગુજરાતના હીરક જયંતી મહોત્સવ નિમિત્તે…










