WADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જિલ્લાના જુદા જુદા સ્થળોએ દરોડા કરાયા .
તા.09/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 23 રેગ્યુલર અને 45 સર્વેલન્સ સહિત 68 ખાદ્યચીજસ્તુઓના નમૂના લેવાયાં, સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે…
સુરેન્દ્રનગર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કાર્યક્રમમાં રોજગાર એનાયત પત્ર, પ્રોવિઝનલ ઓફર લેટર અને આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે MOU કરવામાં આવ્યા, આજરોજ નાયબ…
સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરીના પ્રયાસોથી અનેક યુવાનોના સપના સાકાર
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોજગાર કચેરીના ભરતી મેળા થકી રતનપરના રાધાબેનને ઘર નજીક મળી HR એડમિન (ટ્રેઇની)ની નોકરી,સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ…
સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ રથ પરિભ્રમણનો ભવ્ય પ્રારંભ,
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર શિયાણી મુકામે ‘વિકાસ રથ’નું ઉમળકાભેર સ્વાગત, વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લાભો વિતરિત કરાયા, વિકાસ સપ્તાહની ઉજવણી અન્વયે સુરેન્દ્રનગર…
વઢવાણ તાલુકાના ખોડુ ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ બંધ કરાવવા મામલે સ્થાનિકોએ કલેકટર કચેરીએ રજૂઆત કરી
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના ખોડુ ગામની સીમમાં આવેલી ગૌચર અને ખરાબાની જમીનમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન…
હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી જાદવજીબાપા મોજડીવાળાનાં નામની શાળા બનાવશે.
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જાણીતા હાસ્ય કલાકાર અને સમાજ સેવક ડો. જગદીશ ત્રિવેદી બોટાદ જીલ્લાના સાંજણાવદર ગામમાં ગઢડાનાં સમર્થ લોક…
સુરેન્દ્રનગર જિલ્લામાં 365 સ્પેશ્યાલિસ્ટ કેમ્પ તથા 3528 સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ ૬૯,૩૫૧ લેબોરેટરી ટેસ્ટ અને ૨,૮૭૫ એક્સ-રે તપાસ, ૧.૬૪ લાખથી વધુ લોકોની આરોગ્ય તપાસ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા કાર્યકમ યોજાયો હતો.
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધા નાગરિક…
સુરેન્દ્રનગરમાં વિકાસ સપ્તાહની ઉજવણી – યુવા સશક્તિકરણ દિવસનો કાર્યક્રમ યોજાયો.
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની 24 વર્ષની વિકાસયાત્રાને ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં…
સુરેન્દ્રનગર મનપા દ્વારા રોડ રસ્તાના રિસરફેસિંગ કામોનો શુભારંભ
તા.05/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓના રિસરફેસિંગ કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટ હેઠળ કુલ 31…










