WADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લામાં રજાના દિવસોમાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ મરામત અને સર્વેની સઘન કામગીરી
તા.24/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દુધરેજ, રાવળીયાવદર, કડુ, છારાદ, રામપરા, ખોલડીયાદ, રાસકા જેવા વિવિધ સ્થળોએ સર્વેની કામગીરી હાથ ધરી જરૂરી સમારકામ…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢી મુળ માલીકને પરત કર્યાં.
તા.23/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ મોબાઇલ નંગ 10 કિ.રૂ.2,05,764 નો મુદ્દામાલ શોધી કાઢી તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત આપ્યા., ભારત…
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત કોઝવે સુધીનો મહત્વનો રોડ આર.સી.સી. 8 કરોડના ખર્ચે બનશે
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નવા સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત કોઝવે સુધીના માર્ગના વિકાસનું કામ ઝડપી ગતિએ ચાલી…
સુરેન્દ્રનગરના ભકિતનંદન સર્કલ પાસે પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વઢવાણ 80 ફૂટ રોડ પર ભક્તિનંદન સર્કલ પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં મોટા…
સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં ખિસ્સા કાતરૂ તત્ત્વોનો ત્રાસ વધતા મુસાફરોમાં રોષ ફેલાયો.
તા.19/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં આવેલા મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં અવારનવાર મુસાફરોના ખીસ્સા હળવા થવાની ઘટનાઓ બનતી હોવાથી આસપાસના…
વઢવાણ તાલુકાના ખારવા- ગોમટા બલદાણા રોડ પર નવા માઈનોર બ્રિજની કામગીરીનો શુભારંભ
તા.19/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત અને લોકો માટે વધુ…
વઢવાણમા યુનીટી માર્ચ અંતર્ગત જિલ્લા કક્ષાની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.18/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વઢવાણ સ્વામિનારાયણ મંદિર, વઢવાણથી શરૂ થયેલી પદયાત્રાનું હનુમાનજી મંદિર નાના કેરાળા ખાતે સમાપન, સરદાર વલ્લભભાઈ પટેલની…
સુરેન્દ્રનગર જિલ્લાના મીડિયાકર્મીઓ માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
તા.18/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પત્રકારોના સ્વાસ્થ્યની દરકાર લઈ લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની સંવેદનશીલ પહેલ, ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમને ધ્યાનમાં…
લખતર તાલુકાના લીલાપુર ગામે શહીદ વીર કુલદીપ પટેલ પે. સેન્ટર શાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
તા.14/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે લોકાર્પણ કરાયું. ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા…
સુરેન્દ્રનગરમાં રૂ.60 કરોડના ખર્ચે થનાર અંડરગ્રાઉન્ડ કેબલ વર્કનું ખાતમુહૂર્ત કરતાં નાયબ મુખ્ય દંડક
તા.13/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેર બનશે વાયર મુક્ત અને થાંભલા મુક્ત, જે શહેરની સુંદરતામાં વધારો કરશે – નાયબ મુખ્ય…










