WADHAWAN
નાના કેરાળા ગામે ખાણ ખનીજ વિભાગની ટીમ પર ડમ્પર ચડાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે ઈસમો ઝડપાયા
તા.13/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજમાફીયાઓ અધિકારીઓને પણ ગાંઠતા નથી અને અપશબ્દો બોલીને ફરજ રૂકાવટ કરતા નજરે પડે છે…
કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ
તા.13/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ, વણા રોડ પર ડામર પેચવર્ક કરાયું, તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને પગલે…
સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં હવે પેથોલોજી રિપોર્ટ દર્દીનાં વોટસએપમા મોકલી અપાશે.
તા.12/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી પ્રિન્ટેડ કાગળમાં વિવિધ રિપોર્ટના ખાલી ખાનામાં…
સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત ગ્રામ્ય માર્ગોનું નવીનીકરણ કાર્ય પુરજોશમાં
તા.11/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું અંદાજિત રૂ.30.34 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું,…
દૂધરેજ IOCL ખાતે બોમ્બ એટેક અંગે મોકડ્રીલ યોજાઈ, એલસીબી, એસઓજી સહીતની પોલીસ ટીમ જોડાઈ
તા.11/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે આવેલ આઈઓસીએલ પમ્પિંગ સ્ટેશન પર તાજેતરમાં બોમ્બ એટેકની પરિસ્થિતિને પહોંચી વળવા માટે…
સુરેન્દ્રનગર જિલ્લાનાં હાઇવે પર ઓવર સ્પીડે નીકળેલા 830 વાહન ચાલકોને રૂ. 19.89 લાખનો દંડ ફટકાર્યો
તા.11/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર જિલ્લાની એક માત્ર ઇન્ટર સ્પેટર વાહન દોડી રહ્યુ છે…
ધ્રાંગધ્રાના વોર્ડ નં 3માં ભુગર્ભ ગટરનાં પાણી રોડ પર ફેલાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી
તા.11/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરના નગર પાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 3માં ભૂગર્ભ ગટરની યોગ્ય સફાઈના અભાવે ગટરનું…
સુરેન્દ્રનગરમાં મેદસ્વિતા મુક્ત જીવનશૈલી માટે 30 દિવસીય મેદસ્વિતા યોગ કેમ્પ-2 નો પ્રારંભ
તા.11/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં કોચ-ટ્રેનર્સ દ્વારા આહાર અને યોગાસન તેમજ પ્રાણાયમ થકી મેદસ્વિતા નિવારણ માટે અપાતું…
સુરેન્દ્રનગર મનપા દ્વારા ગામતળ હેન્ડલુમ રોડથી દાડમીલ સુધીનો 2.5 કિ.મી.ના ડામર રોડનું કામ શરૂ
તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નગરના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ…
સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર એકતાયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ
તા.10/11/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રત્યેક પદયાત્રા ૮ થી ૧૦ કિલોમીટરની રહેશે જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે, રાષ્ટ્રીય…










