WADHAWAN
-
વઢવાણ અદાલતનો મહત્વનો ચુકાદો,
તા.13/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વાહન અકસ્માતના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરિયાદ પક્ષ ગુનાહિત બેદરકારી સાબિત કરવામાં નિષ્ફળ રહેતા અદાલતે આરોપીને…
-
સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત યોજાયેલ ભવ્ય અહિંસા ભક્તિ, શ્યામ શબદ અને બ્લડ ડોનેશન મહાયજ્ઞ સફળ
તા.13/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પ પુ આ. ભગવન્ત તીર્થભદ્ર સુરીશ્વર મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં, આલોકપથ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અને…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષમાં ટ્રાફિક નિયમોમાં ભંગ બદલ રૂ.4.56 કરોડનો દંડ વસૂલ કરાયો.
તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 53542 વાહનોનો સ્થળ પર દંડ અને 7593 વાહનો ડીટેઈન કરાયા, સુરેન્દ્રનગર જિલ્લામાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું…
-
સુરેન્દ્રનગર શહેરમાં જોરાવરનગર સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવા મુદ્દે વાઈરલ થયેલ વિડીઓ બાદ તપાસના આદેશ
તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સફાઈ કર્મચારી રજા પર ગયા હોવાના કારણે વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાઈ હોવાનું આચાર્યનું નિવેદન, સુરેન્દ્રનગર જિલ્લાની…
-
સુરેન્દ્રનગર સાવિત્રીબાઇ ફુલે જન્મ જયંતી નિમિત્તે ગુજરવદીમાં ડ્રગ્સ અવેરનેસ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો
તા.04/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનાઓએ જિલ્લાની શાળા- કોલેજોમાં માદક પદાર્થો (NDPS) વિરૂધ્ધ જનજાગૃતિ ફેલાવવા આપેલી…
-
સુરેન્દ્રનગરમાં દિવ્યાંગ બાળકોના જીવનમાં સ્મિત રેલાવતો સેવાયજ્ઞ, વ્હીલ ચેરથી લઈને ડિજિટલ હિયરિંગ મશીન સુધીની સહાય
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વઢવાણ, લખતર, ધ્રાંગધ્રા અને મુળી તાલુકાના ૧૧૫ વિદ્યાર્થીઓને સાધન- સહાયનું વિતરણ, સમગ્ર શિક્ષા ગાંધીનગર અને સુરેન્દ્રનગરના…
-
સુરેન્દ્રનગર મનપાનાં પ્રથમ વર્ષગાંઠની ઉજવણી અનોખી રીતે આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાનું મહાનગર પાલિકામાં રૂપાંતર થયાને એક વર્ષ પૂર્ણ થતાં પ્રથમ વર્ષગાંઠની ઉજવણી અનોખી…
-
વઢવાણથી માળોદ જતા રોડ પર કચરો નહી સળગાવવા રજૂઆત કરાઈ
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણથી માળોદ જતા રોડ પર રોડની સાઇડ માં કચરો ઠાલવવામાં આવે છે અને…
-
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર રિફ્રેશર તાલીમ શિબિર સંપન્ન
તા.31/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે…
-
સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર આવેલી સસ્તા અનાજની દુકાનોમાં મામલતદાર અને પુરવઠાની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયું
તા.31/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વઢવાણમાં રેશનિંગની દુકાનમાં મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડયો હતો મોડી સાંજ સુધી ચાલેલી…









