WADHAWAN
સુરેન્દ્રનગર મનપા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓને ખાદ્ય સુરક્ષા (ફૂડ સેફટી) અધિનિયમ વિશે માહિતગાર કરાયા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને ફૂડ…
સુરેન્દ્રનગર જિલ્લામાં ટાગોરબાગ ખાતે યોગ શિબિર અને મેડિકલ ચેકઅપનું આયોજન
તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ટાગોરબાગ ખાતે એક મહિનાની…
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય માર્ગો ઉપર નડતરરૂપ બાવળો, ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ
તા.22/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વઢવાણના નકટીવાવ રોડ, દૂધરેજ શક્તિ માતાજી રોડની બંને બાજુએ ઉગી નીકળેલા બાવળોને જે.સી.બી.ની મદદથી દૂર કરતો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું
તા.22/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તાલીમમાં બીઆરસી યુનિટ્સ સ્થાપિત કરતા ખેડૂતોને ટેકનિકલ માર્ગદર્શન અપાયું, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને આત્મનિર્ભર…
સુરેન્દ્રનગર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરીના સભાખંડ ખાતે કર્મચારીઓ માટે આરોગ્ય કેમ્પ યોજાયો હતો.
તા.21/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓના આરોગ્યને પ્રાથમિકતા આપવા માટે જિલ્લા કલેકટર રાજેન્દ્ર કુમાર…
સુરેન્દ્રનગર જિલ્લામાં 23 સપ્ટેમ્બરનાં રોજ થશે ૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી
તા.21/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આયુર્વેદ અને હોમિયોપેથીના લાભો પહોંચાડવા માટે એક વિશેષ નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન, ભારત સરકારના…
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય માર્ગો ઉપર નડતરરૂપ બાવળો, ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ
તા.21/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાટડી દસાડા રોડની બંને બાજુએ ઉગી નીકળેલા બાવળોને જે.સી.બી.ની મદદથી દૂર કરતો માર્ગ અને મકાન વિભાગ,…
સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત – DSP
તા.21/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર DYSP 4, PI 15, PSI 19 તથા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ગ્રામ્ય રક્ષક દળના જવાનોનો સામેલ,…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વોરા સમાજ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 75માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરના વોરા સમાજ દ્વારા વૃક્ષા રોપણનો કાર્યક્રમ…
પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે આયોજિત “શક્તિ શબદ” કાર્યક્રમમાં સૌએ સ્વચ્છતા જાળવવાના લીધા શપથ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેર વ્યાપી વ્યાપક સફાઈ અને જાગૃતિ કરણ…










