WADHAWAN
જોરાવરનગર પોલીસે ખોડુ સુરેન્દ્રનગર રોડ પરથી પશુની હેરાફેરી કરતા 3 શખ્શોને દબોચી લીધા
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામે પીકઅપમાં પશુઓ લઈ જવાતા હોવાની બાતમીને આધારે જાગૃત નાગરીકોએ વોચ…
સુરેન્દ્રનગર જિલ્લામાં દુર્ગા રાત્રિ 2025 સંસ્કૃતિનો ઉત્સવ, ભક્તિનો મહોત્સવ
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નવરાત્રી એટલે માત્ર તાળ, મૃદંગ પર રમાતો ગરબો નહિ, પરંતુ ભારતની અખંડ સંસ્કૃતિનો જીવંત પ્રતિક. પરંપરા,…
અમેરીકાનાં ડલ્લાસમાં જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમમાં ગુજરાતની પાંચ સંસ્થાઓ માટે 25000 ડોલર એકત્ર થયા
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમેરીકાના ટેક્ષાસ રાજ્યનાં ડલ્લાસ શહેરમાં ગુજરાતનાં જાણીતા હાસ્ય કલાકાર લેખક અને સમાજ સેવક ડો. જગદીશ ત્રિવેદીનો…
સુરેન્દ્રનગર LCB પોલીસે લખતરના તલવણી ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની મોટી બોટલો નંગ 108 તથા નાના ચપલા નંગ 528 ટેટ્રા પેકિંગના પાઉચ 46 એમ…
સુરેન્દ્રનગર સાબર ક્રાઇમ પોલીસે અરજદારોના ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ મોબાઇલ નંગ ૧૦ જેની કિ.રૂ.2,80,800 ના રીકવર કરી નાગરીકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા કર્મીઓનું સન્માન
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના અલ્ટ્રા વિઝન સર્કલ ખાતે વિકાસ પંથને સ્વચ્છતાના પ્રહરી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના…
સુરેન્દ્રનગરના જોરાવરનગર પુસ્તકાલયમાં મનપાનું જનસેવા કેન્દ્ર શરૂ કરાશે.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના 4 ઝોનમાંથી 1 ઝોનની કચેરી જોરાવરનગરમાં પણ બનાવાય તેવી નાગરિકોની લોકમાંગ ઊઠી હતી…
વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં જાહેરમાં મારામારીના વાયરલ વીડિયોમાં આરોપીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મારામારીના વિડીયો બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ત્રણ પખવાડિયા સુધી જાહેર સ્થળો ખાતે જનભાગીદારીથી સફાઈ ઝુંબેશ અને સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો ઉપરાંત અઠવાડિક થીમના આધારે પણ વિશેષ સ્વચ્છતા ઝુંબેશ યોજવામાં આવશે. સ્વચ્છ ભારત…
ચોટીલા નાયબ કલેકટરે ગેરકાયદેસર બેલા રેતીનું વહન કરતા 3 ટ્રેક્ટરો ઝડપી રૂ.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
તા.14/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં ગેરકાયદેસર ખનીજ વહન સામેની કાર્યવાહીને વધુ વેગ આપતા ચોટીલાના નાયબ કલેકટર એચ. ટી.…










