WADHAWAN
-
દુધરેજ નર્મદા કેનાલ પરનો બ્રિજ ખુલ્લો મુકાયો: માત્ર ૧૧૫ દિવસના ટૂંકા ગાળામાં નિર્માણ કાર્ય પૂર્ણ
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને મહંત મુકુંદરામજી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ સંપન્ન, સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે…
-
વઢવાણ ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત PC & PNDT એક્ટ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત અને સુરેન્દ્રનગર મહાનગર…
-
સુરેન્દ્રનગરના વિકાસ કાર્યોની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ અને સમીક્ષા કરતાં શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા
તા.14/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર શહેરી વિકાસ કાર્યોની ગુણવત્તા અને સમયબદ્ધતા પર ભાર મુકાયો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજ્યમંત્રી…
-
સુરેન્દ્રનગર ખાતે લોક અદાલતમાં રૂ.9.63 લાખના ઈ ચલણ દંડ વસૂલાયા, 1312 વાહન માલીકોએ બાકી દંડ ભર્યો, પોલીસની સફળ કાર્યવાહી
તા.14/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર મુખ્ય મથક સુરેન્દ્રનગર નાઓના…
-
સુરેન્દ્રનગરમાં ફિટનેસ અને સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી સાયકલોથોન યોજાઈ
તા.14/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને રોટરી એન્ડ રોટ્રેક્ટ ક્લબ ઓફ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે હર ઘર સ્વદેશી અભિયાનની થીમ…
-
સુરેન્દ્રનગરમાં મોબાઈલના દુરૂપયોગથી વિખૂટા પડેલા પરિવારને 181 અભયમે ફરી જોડ્યો
તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તરુણીને પોતાની ભૂલ સમજાતા માતા-પિતા સાથે ઘરે પરત ફરી, 181 ટીમની સમયસર અને અસરકારક દરમિયાનગીરી બદલ…
-
સુરેન્દ્રનગરની મહિલાને મૃત્યુના મુખમાંથી ઉગારી, વિખૂટા પડતા પરિવારમાં કરાવ્યું સુખદ સમાધાન
તા.03/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સફળ કાઉન્સિલિંગનો ચમત્કાર! આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાને ‘૧૮૧ અભયમ’ ટીમે બક્ષ્યું નવજીવન, પતિ-પત્ની બંનેનું કાઉન્સિલિંગ કરી…
-
વઢવાણના મુળચંદ રોડ પર મોંઘીબેન કન્યા છાત્રાલય સામે મિયાવાકી ફોરેસ્ટ વન નિર્માણની કામગીરી શરૂ કરાઇ
તા.03/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 1 લાખ વૃક્ષ અને તે પણ મીયાવાકી પધ્ધતીથી વાવેતર કરવાનું આયોજન, સુરેન્દ્રનગર શહેરની સાથે જિલ્લામાં 1…
-
વઢવાણ શહેર વિસ્તારમાંથી રાત્રી દરમ્યાન ઓવરલોડ ખનિજ ભરેલા વાહનો પસાર થતા રોષ ફેલાયો
તા.02/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ સીટી વિસ્તારમાંથી મોડી રાત્રે અને વહેલી સવારે અવરલોડ ખનીજ ભરેલા વાહનો પસાર થઈ…
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે સાવચેતી એ જ બચાવના સંદેશ સાથે એઈડ્સ જાગૃતિ સેમિનાર
તા.02/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર HIV પોઝિટિવ હોવું એ અપરાધ કે રોગ નથી એ એક વાયરસ છે આવી વ્યક્તિઓને ભેદભાવ નહીં,…









