WADHAWAN
-
સુરેન્દ્રનગરમાં ઇસ્કોન સંસ્થા દ્વારા ૨૦૦થી વધુ વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક ભગવદ્ ગીતાનું વિતરણ
તા.01/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગીતા જયંતિ અન્વયે જન-જન સુધી ગીતાના અમૂલ્ય ઉપદેશોને પહોંચાડવા હેતુ સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા ગીતા…
-
સુરેન્દ્રનગરમાં સી.યુ.શાહ હાઈસ્કુલ ખાતે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી
તા.01/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગીતા પૂજન, ભગવત ગીતાના અધ્યાયનું સમૂહ પઠન, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું આયોજન ગુજરાત સરકાર…
-
વઢવાણ તાલુકાના ખોડુ ગામે ગૌચરની જમીનો પર ખનીજ માફિયાઓનું ખોદકામ યથાવત
તા.29/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વઢવાણ મામલતદાર ખાણ ખનીજ વિભાગને જાણ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા…
-
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ડિજીટલ પ્રિન્ટેડ લેબોરેટરી રીપોર્ટ નિઃશુલ્ક આપવાનું શરૂ કરાયું
તા.29/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં અત્યાર સુધી પ્રિન્ટેડ કાગળમાં વિવિધ રિપોર્ટના ખાલી ખાનામાં હાથથી લખેલા પેથોલોજી રિપોર્ટ…
-
ખમીસણા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂ.55 લાખના ખર્ચે નવા પીસીસી રોડ બનશે
તા.26/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોના વિકાસ અને નાગરિકોને ઉત્તમ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે સતત…
-
સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની અંડર-૧૪ કરાટે બહેનોની સ્પર્ધા યોજાઈ, વિજેતા ટીમ હવે રાજ્ય કક્ષાએ રમશે
તા.26/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સંકલ્પ વિદ્યાલયની વિદ્યાર્થિનીઓનું કરાટે સ્પર્ધામાં ઝળહળતું પ્રદર્શન, ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં જર્જરિત સરકારી આવાસ તોડી પાડી નવ નિર્માણની કામગીરી શરૂ કરાઈ
તા.26/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આધુનિક રહેઠાણોનું નિર્માણ થશે, સરકાર હંમેશા તેના અધિકારીઓ અને કર્મચારીઓને ઉત્તમ…
-
જોરાવરનગરમા પુત્રએ પિતાની આખરી ઈચ્છા પુરી કરવા માટે હેલિકોપ્ટરમાં જાન જોડી
તા.25/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જોરાવનગરના રહીશ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પી.ડી રાઠોડ સાહેબના રાજેન્દ્ર રાઠોડની જાન સુરેન્દ્રનગર જોરાવનગરથી ખાંભડા ગામ…
-
સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે માલધારી સમાજ દ્વારા વિશાળ બાઇક રેલી યોજાશે.
તા.25/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિશ્વ માલધારી દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે આગામી તારીખ 26/11 ને બુધવારના રોજ સુરેન્દ્રનગર કુંભાર પરા ગાયમાતા…
-
વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે બ્રહ્માકુમારીઝ દ્વારા સુરેન્દ્રનગરમાં શાંતિ યાત્રાનું સફળ આયોજન
તા.24/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વર્લ્ડ મેડિટેશન ડે અને બ્રહ્માકુમારીઝ ગુજરાતના હીરક જયંતી મહોત્સવ નિમિત્તે…









