WADHAWAN
સુરેન્દ્રનગર મનપાએ સ્વચ્છતા તરફ મજબૂત અભિયાન હાથ ધર્યું, રોડ રસ્તાની આજુ બાજુમાંથી કચરાના ઢગલા હટાવી રસ્તા ખુલ્લા કરાયા
તા.14/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્વચ્છતા હી સેવા અભિયાનના શુભારંભ પહેલા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની મહત્વાકાંક્ષા…
સુરેન્દ્રનગર જિલ્લામાં રૂ. ૬.૪૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભદ્રેશી વણા રસ્તાના ખાતમુહૂર્ત કરાયું.
તા.14/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધારાસભ્ય પી.કે પરમાર સહિત પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લામાં ભદ્રેશી અને વણા ગામને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત…
સુરેન્દ્રનગર મનપાએ વોર્ડ નંબર 7માં આનંદ ભવનની સામે સી.સી. રોડનું નિર્માણ કામ શરૂ
તા.13/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સતત પ્રયાસોને આગળ વધારતા, વોર્ડ નંબર 7માં આનંદ ભવનની…
સુરેન્દ્રનગર મનપા દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી હાથ ધરાશે.
તા.13/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવાના હેતુથી જાહેરમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવતા વેપારીઓ અને…
સુરેન્દ્રનગર મનપા દ્વારા નવા સમાવિષ્ટ ગામોમાં LED સ્ટ્રીટ લાઈટોની નાખવાના કાર્યનો પ્રારંભ
તા.12/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા નવા સમાવિષ્ટ પાંચ ગામોના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે સતત પ્રયાસો કરવામાં…
સુરેન્દ્રનગર જિલ્લાના નવા આવેલા એસપીને મહેતા માર્કેટના વેપારીઓ દ્વારા સન્માનિત કરાયા
તા.12/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં જામનગરથી હજુ તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યા બાદ…
સુરેન્દ્રનગરનાં પાંચ પાર્ટી પ્લોટમાં આયોજન માટે અરજી કરાઇ, પાર્ટી પ્લોટમાં ગુનેગારોને સ્ટેજ પર બોલાવી સિનસપાટા કરનાર સામે સ્થળ પર જ કાર્યવાહી
તા.12/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં પણ નવરાત્રિના તહેવારના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આગમી દિવસોમાં નવરાત્રીના આયોજનો થનાર છે ત્યારે…
સુરેન્દ્રનગર જિલ્લાનાં બાળકો જુનાગઢ ખાતે આયોજિત ખડક ચઢાણ એડવેન્ચર કોર્ષ વર્ષ ૨૦૨૫-૨૬માં ભાગ લઈ શકશે
તા.12/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૮ થી ૧૩ વર્ષના સામાન્ય, અનુસુચિત જાતિ તથા અનુસુચિત જન જાતિના ભાગ લેવા ઈચ્છુક બાળકો તા.૩૦…
સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે સરકારી આવાસમાં પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધા મામલે સ્થાનિકોએ રજૂઆત કરી
તા.11/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા પાણી, રસ્તા, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી ન પાડતા રોષ, સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના…
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનરએ મહેતા માર્કેટની મુલાકાત લીધી
તા.11/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેએ શહેરની મહેતા માર્કેટની મુલાકાત લીધી હતી આ દરમિયાન…










