WADHAWAN
-
સુરેન્દ્રનગર જિલ્લામાં રજાના દિવસોમાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ મરામત અને સર્વેની સઘન કામગીરી
તા.24/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દુધરેજ, રાવળીયાવદર, કડુ, છારાદ, રામપરા, ખોલડીયાદ, રાસકા જેવા વિવિધ સ્થળોએ સર્વેની કામગીરી હાથ ધરી જરૂરી સમારકામ…
-
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢી મુળ માલીકને પરત કર્યાં.
તા.23/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ મોબાઇલ નંગ 10 કિ.રૂ.2,05,764 નો મુદ્દામાલ શોધી કાઢી તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત આપ્યા., ભારત…
-
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત કોઝવે સુધીનો મહત્વનો રોડ આર.સી.સી. 8 કરોડના ખર્ચે બનશે
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નવા સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત કોઝવે સુધીના માર્ગના વિકાસનું કામ ઝડપી ગતિએ ચાલી…
-
સુરેન્દ્રનગરના ભકિતનંદન સર્કલ પાસે પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વઢવાણ 80 ફૂટ રોડ પર ભક્તિનંદન સર્કલ પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં મોટા…
-
સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં ખિસ્સા કાતરૂ તત્ત્વોનો ત્રાસ વધતા મુસાફરોમાં રોષ ફેલાયો.
તા.19/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં આવેલા મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં અવારનવાર મુસાફરોના ખીસ્સા હળવા થવાની ઘટનાઓ બનતી હોવાથી આસપાસના…
-
વઢવાણ તાલુકાના ખારવા- ગોમટા બલદાણા રોડ પર નવા માઈનોર બ્રિજની કામગીરીનો શુભારંભ
તા.19/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત અને લોકો માટે વધુ…
-
વઢવાણમા યુનીટી માર્ચ અંતર્ગત જિલ્લા કક્ષાની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.18/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વઢવાણ સ્વામિનારાયણ મંદિર, વઢવાણથી શરૂ થયેલી પદયાત્રાનું હનુમાનજી મંદિર નાના કેરાળા ખાતે સમાપન, સરદાર વલ્લભભાઈ પટેલની…
-
સુરેન્દ્રનગર જિલ્લાના મીડિયાકર્મીઓ માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
તા.18/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પત્રકારોના સ્વાસ્થ્યની દરકાર લઈ લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની સંવેદનશીલ પહેલ, ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમને ધ્યાનમાં…
-
લખતર તાલુકાના લીલાપુર ગામે શહીદ વીર કુલદીપ પટેલ પે. સેન્ટર શાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
તા.14/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે લોકાર્પણ કરાયું. ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા…
-
સુરેન્દ્રનગરમાં રૂ.60 કરોડના ખર્ચે થનાર અંડરગ્રાઉન્ડ કેબલ વર્કનું ખાતમુહૂર્ત કરતાં નાયબ મુખ્ય દંડક
તા.13/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેર બનશે વાયર મુક્ત અને થાંભલા મુક્ત, જે શહેરની સુંદરતામાં વધારો કરશે – નાયબ મુખ્ય…









