WADHAWAN
વઢવાણ તાલુકાના ખોડુ ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ બંધ કરાવવા મામલે સ્થાનિકોએ કલેકટર કચેરીએ રજૂઆત કરી
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના ખોડુ ગામની સીમમાં આવેલી ગૌચર અને ખરાબાની જમીનમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન…
હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી જાદવજીબાપા મોજડીવાળાનાં નામની શાળા બનાવશે.
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જાણીતા હાસ્ય કલાકાર અને સમાજ સેવક ડો. જગદીશ ત્રિવેદી બોટાદ જીલ્લાના સાંજણાવદર ગામમાં ગઢડાનાં સમર્થ લોક…
સુરેન્દ્રનગર જિલ્લામાં 365 સ્પેશ્યાલિસ્ટ કેમ્પ તથા 3528 સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ ૬૯,૩૫૧ લેબોરેટરી ટેસ્ટ અને ૨,૮૭૫ એક્સ-રે તપાસ, ૧.૬૪ લાખથી વધુ લોકોની આરોગ્ય તપાસ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા કાર્યકમ યોજાયો હતો.
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધા નાગરિક…
સુરેન્દ્રનગરમાં વિકાસ સપ્તાહની ઉજવણી – યુવા સશક્તિકરણ દિવસનો કાર્યક્રમ યોજાયો.
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની 24 વર્ષની વિકાસયાત્રાને ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં…
સુરેન્દ્રનગર મનપા દ્વારા રોડ રસ્તાના રિસરફેસિંગ કામોનો શુભારંભ
તા.05/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓના રિસરફેસિંગ કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટ હેઠળ કુલ 31…
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભા મનપાના સભાખંડમાં યોજાઇ હતી.
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ હતી જેમાં હિસાબી શાખામાં અધિકારીઓ દ્વારા બિલ…
સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર બ્યુટીફીકેશનની કામગીરી પ્રગતિમાં
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો ઉપર રોડના ડિવાઇડર અને કિનારીઓ પર કલર…
સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડને સ્વચ્છ અને સુઘડ બનાવવાનો પ્રારંભ
તા.03/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દેશભરમાં સ્વચ્છતા અભિયાન અન્વયે જુદીજુદી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે આ અભિયાનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા…
સુરેન્દ્રનગર મનપા દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સફાઈમિત્ર સુરક્ષા શિબિરનું ભવ્ય આયોજન
તા.02/10/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્વચ્છ ભારત મિશન 1.0ના રૂપિયા 5.9 કરોડના વિકાસ કામોનું ઈ-ખાતમૂહૂર્ત વણીન્દ્રધામ પાટડી દ્વારા સ્નેહભોજનનું આયોજન, નાયબ મુખ્ય…










