WADHAWAN
સુરેન્દ્રનગર મનપા દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયરનો વિદાય સમારોહ યોજાયો
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર શૈલેષભાઈ પરમારની વડનગર નગરપાલિકા ખાતે બદલી થતાં તેમના સન્માનમાં એક વિદાય…
સુરેન્દ્રનગર જિલ્લામાં રૂ.4 કરોડના ખર્ચે નિર્માણ થનાર મુળી મામલતદાર કચેરીની બાંધકામ કામગીરી પ્રગતિ હેઠળ
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી ખાતે નવીન મામલતદાર કચેરીના ભવનનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિ હેઠળ છે આ અદ્યતન…
સુરેન્દ્રનગર એમ.પી. શાહ ગ્રાઉન્ડ ખાતે રૂ.14.12 કરોડના ખર્ચે આર્ટ્સ કોલેજનું નિર્માણકાર્ય પુરજોશમાં
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રના માળખાને વધુ સુદૃઢ અને આધુનિક બનાવવા માટે સતત પગલાં લેવામાં આવી…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાના રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધરમતળાવ ખાતે નમો ઔષધિય ઉદ્યાનનું નિર્માણ – ઔષધિય ઝાડના છોડનું વૃક્ષારોપણ કરાયું, સુરેન્દરનગર મહાનગર પાલિકા અને…
વઢવાણ તાલુકાના ખોડુ, વસ્તડી, રામપરા ગામોમાં કચરા કલેક્શન માટે ઈ-રીક્ષાનો પ્રારંભ
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતનાં મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો, સુરેન્દ્રનગર જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ભવ્ય સ્વચ્છોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હેલ્થ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ઈ-રિક્ષાનું લોકાર્પણ અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન સ્વચ્છ ભારત…
સુરેન્દ્રનગર મનપા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓને ખાદ્ય સુરક્ષા (ફૂડ સેફટી) અધિનિયમ વિશે માહિતગાર કરાયા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને ફૂડ…
સુરેન્દ્રનગર જિલ્લામાં ટાગોરબાગ ખાતે યોગ શિબિર અને મેડિકલ ચેકઅપનું આયોજન
તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ટાગોરબાગ ખાતે એક મહિનાની…
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય માર્ગો ઉપર નડતરરૂપ બાવળો, ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ
તા.22/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વઢવાણના નકટીવાવ રોડ, દૂધરેજ શક્તિ માતાજી રોડની બંને બાજુએ ઉગી નીકળેલા બાવળોને જે.સી.બી.ની મદદથી દૂર કરતો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું
તા.22/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તાલીમમાં બીઆરસી યુનિટ્સ સ્થાપિત કરતા ખેડૂતોને ટેકનિકલ માર્ગદર્શન અપાયું, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને આત્મનિર્ભર…










