WADHAWAN
-
ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ’ ત્રિ-દિવસીય સ્વદેશી મેળાને ખુલ્લો મુકતાં પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા
તા.13/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અતુલ્ય વારસોનું વિશેષ પ્રકાશન વારસે મળ્યું વઢવાણનું વિમોચન કરતાં મહાનુભાવો વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની…
-
સુરેન્દ્રનગર બહુમાળી ભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ લીધા સામૂહિક શપથ
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નશા મુક્ત ભારત અભિયાનના 5 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી…
-
વઢવાણ GIDC ખાતે ઓઈલ મીલ્સની આકસ્મિક તપાસણી
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરના જિલ્લા પુરવઠા અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ ઓફિસરની…
-
સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો અન્વયે જરૂરી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી ફટાકડાના વેચાણ – આયાત પર પ્રતિબંધ, ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ જ નિયમ મુજબ…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા ઝાલાવાડ શોપીંગ ફેસ્ટીવલ સ્વદેશી મેળાનું આયોજન
તા.10/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા અને શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ઝાલાવાડ શોપીંગ…
-
સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટીના દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે પ્રેસવાર્તા યોજાઈ હતી.
તા.09/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણને સાકાર કરવા અને ભારતને આત્મનિર્ભર તથા વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર…
-
સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જિલ્લાના જુદા જુદા સ્થળોએ દરોડા કરાયા .
તા.09/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 23 રેગ્યુલર અને 45 સર્વેલન્સ સહિત 68 ખાદ્યચીજસ્તુઓના નમૂના લેવાયાં, સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે…
-
સુરેન્દ્રનગર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કાર્યક્રમમાં રોજગાર એનાયત પત્ર, પ્રોવિઝનલ ઓફર લેટર અને આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે MOU કરવામાં આવ્યા, આજરોજ નાયબ…
-
સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરીના પ્રયાસોથી અનેક યુવાનોના સપના સાકાર
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોજગાર કચેરીના ભરતી મેળા થકી રતનપરના રાધાબેનને ઘર નજીક મળી HR એડમિન (ટ્રેઇની)ની નોકરી,સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ રથ પરિભ્રમણનો ભવ્ય પ્રારંભ,
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર શિયાણી મુકામે ‘વિકાસ રથ’નું ઉમળકાભેર સ્વાગત, વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લાભો વિતરિત કરાયા, વિકાસ સપ્તાહની ઉજવણી અન્વયે સુરેન્દ્રનગર…









