WADHAWAN
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના કમિશનરે શહેરી વિસ્તારમાં ચાલતી રોડ રસ્તા મરામતની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
તા.15/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર શહેરીજનોને મહાનગર પાલિકાના ટોલ ફ્રી નંબર 02752-284406 પર પોતાની ફરિયાદ નોંધાવવા કમિશનરનો અનુરોધ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગટરના ઢાંકણા બદલાવવા, વરસાદી પાણીનો નિકાલ અને રોડ-રસ્તા રિ-સરફ્રેસિંગની કામગીરી કાર્યરત
તા.15/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૨ સક્કર મશીન, ૩ જેટીંગ મશીન અને ૫ (રીક્ષા) બકેટની મદદથી શહેરમાં ડ્રેનેજ ગટરની રાઉન્ડ ધ…
સુરેન્દ્રનગર 181 અભયમ હેલ્પલાઇનની સમયસર અને સક્રિય દખલગીરીથી એક પરિવાર વિખરાતો બચી ગયો
તા.13/0/72025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પતિ-પત્ની બંનેનું સંવેદન શીલતા પૂર્વક કાઉન્સેલિંગ કરી દંપતીનું હૃદયસ્પર્શી સમાધાન થકી માતાને વ્હાલસોયી દીકરી પરત મળી…
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની એક્શન મોડમાં કામગીરી, વસ્તડી ડાયવર્ઝનનું તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામ હાથ ધરાયું
તા.09/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના…
સુરેન્દ્રનગરમાં રેશનીંગ દુકાનદારોની પડતર માંગ પ્રશ્ને રેલી યોજાઈ હતી, ચાર માસનું બાકી કમિશન નહીં ચુકવાય તો હડતાલ ઉપર જવાની ચીમકી
તા.09/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પ્રાઈઝ શોપ એસોસિએશન રેશનિંગ દુકાનદારો દ્વારા ચાર મહિનાનું બાકી કમિશન તેમજ પડતર માંગો પુરી ન…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય થયો ત્યારે વઢવાણનો સમાવેશ કેમ કરાયો નહિ ? લોકોમાં પ્રશ્ન
તા.09/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ ત્યારે વઢવાણની જનતા અને વઢવાણ અસ્મિતા મંચ દ્વારા વિરોધ કરવામાં આવે લો…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જુદાજુદા વિસ્તારોમાં વરસાદી પાણી નિકાલ, ડ્રેનેજ સફાઈ સહિતની અવિરત કામગીરી
તા.09/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ બાદ સ્થિતિ સામાન્ય થાય તે માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-૮માં આવેલા રીવરફ્રન્ટ રોડ અને જલભવન પાસે પડેલા ખાડામાં પ્રાથમિક મરામત કરવામાં આવી
તા.08/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ મોટરેબલ કરવા માટે જેસીબી મશીન, ટ્રેક્ટર અને ડમ્પર સાથે સુપરવાઈઝર સહિત સમારકામની ટીમ કાર્યરત…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરાઈ
તા.08/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-૧માં દુધરેજ તળાવથી સાનિધ્ય ટાઉનશીપ સુધી રોડ પરના ખાડાઓ પુરવામાં આવ્યા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા…
વિસાવદરની જીતની ઉજવણીના ભાગરૂપે AAP દ્વારા સુરેન્દ્રનગરમાં વિજય સંદેશ યાત્રાનું આયોજન
તા.07/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સુરેન્દ્રનગરની વિજય સંદેશ યાત્રામાં ભાગ લીધો વિસાવદરનો…










