WADHAWAN
સુરેન્દ્રનગર એમ.પી વોરા કોલેજમાં 50 વિધાર્થીઓને કોમ્પ્યુટર પ્રેક્ટીકલમાં ફેઈલ કરવા મામલે ABVP દ્વારા રજૂઆત કરાઈ
તા.24/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની એમ.પી.વોરા કોલેજ વિવાદમાં આવી છે કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતા 50 વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષામાં નપાસ કરતા વિદ્યાર્થીઓએ…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણ હવા મહેલ ખાતે 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
તા.21/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનો સંદેશો આપતો દિવસ એટલે 21મી જૂન – નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા…
સુરેન્દ્રનગરમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૧૧માં આંતરાષ્ટ્રીય યોગ દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી
તા.21/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર યોગ એ ઋષિમુનિઓએ આપેલી અણમોલ ભેટ, યોગથી તન અને મન સ્વસ્થ રહે છે – સંસદ સભ્ય ચંદુભાઈ…
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા આંત૨૨ાષ્ટ્રીય યોગ દિવસની વિવિધ સ્થળોએ યોગ સત્રો યોજીને ઉજવણી
તા.20/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૨૧મી જૂન ૨૦૧૪થી પ્રત્યેક વર્ષે આ દિવસે સમગ્ર વિશ્વમાં આંત૨૨ાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક૨વામાં આવે છે…
રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાર્થક કરી સાયલામાં તરછોડાયેલ નવજાત શિશુની વ્હારે ૧૦૮ની ટીમ
તા.13/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાગરિકોને આકસ્મિક સંકટ સમયે પરીજનની પહેલા ૧૦૮ નંબર યાદ આવે છે રાજ્ય સરકારની ૧૦૮ સેવા કટોકટીની…
સુરેન્દ્રનગરની વિશિષ્ટ દત્તક સંસ્થા થકી 8 માસની દીકરીને મળ્યું સલામતી અને હૂંફનું નવું સરનામું
તા.13/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના હસ્તે ચેન્નઈના દંપતીને બાળકી દત્તક અપાઈ એક નવજાત બાળક માટે સલામતી અને…
લીંબડી ખાતે નાગરિક પુરવઠા નિગમ ખાતે વેચાણ કરવા તમામ ખેડૂતોનો બાજરો રીજેકટ કરતાં ખેડૂતોમાં રોષ ફેલાયો.
તા.12/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લીંબડીમા ગુજરાત પુરવઠા નિગમ દ્વારા રૂ. 585ના ટેકાના ભાવે બાજરાની ખરીદી કરવા માટે રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું…
સુરેન્દ્રનગર નમો કમલમ કાર્યાલય ખાતે વિકસિત ભારતના અમૃતકાળમાં સેવા સુશાસન સંકલ્પની પત્રકાર પરિષદ યોજાઈ હતી.
તા.12/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ ૧૧ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે કેન્દ્ર સરકારની વિવિધ જન…
સુરેન્દ્રનગરમાં મહારાણા પ્રતાપ તથા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવા માંગ
તા.10/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેનાના આગેવાનોએ મનપા કચેરીએ કમિશરને લેખિત રજૂઆત કરી હતી જેમાં શહેરના ચોકમાં મહારાણા…
ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાનો સહારો બનતી 181 અભયમ ટીમ
તા.10/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અભયમ ટીમના પ્રયાસો દ્વારા આત્મહત્યા કરવા જતી મહિલાના જીવનમાં ફેલાયો અજવાસ ઘરેલું હિંસાનો શિકાર બનેલી એક…










