WADHAWAN
-
સુરેન્દ્રનગર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરીના સભાખંડ ખાતે કર્મચારીઓ માટે આરોગ્ય કેમ્પ યોજાયો હતો.
તા.21/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓના આરોગ્યને પ્રાથમિકતા આપવા માટે જિલ્લા કલેકટર રાજેન્દ્ર કુમાર…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં 23 સપ્ટેમ્બરનાં રોજ થશે ૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી
તા.21/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આયુર્વેદ અને હોમિયોપેથીના લાભો પહોંચાડવા માટે એક વિશેષ નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન, ભારત સરકારના…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય માર્ગો ઉપર નડતરરૂપ બાવળો, ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ
તા.21/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાટડી દસાડા રોડની બંને બાજુએ ઉગી નીકળેલા બાવળોને જે.સી.બી.ની મદદથી દૂર કરતો માર્ગ અને મકાન વિભાગ,…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત – DSP
તા.21/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર DYSP 4, PI 15, PSI 19 તથા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ગ્રામ્ય રક્ષક દળના જવાનોનો સામેલ,…
-
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વોરા સમાજ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 75માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરના વોરા સમાજ દ્વારા વૃક્ષા રોપણનો કાર્યક્રમ…
-
પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે આયોજિત “શક્તિ શબદ” કાર્યક્રમમાં સૌએ સ્વચ્છતા જાળવવાના લીધા શપથ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેર વ્યાપી વ્યાપક સફાઈ અને જાગૃતિ કરણ…
-
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી…
-
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ…
-
વઢવાણ તાલુકાના દેદાદરા ગામે નાયબ મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો
તા.19/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સરકાર દ્વારા બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી આજે નાયબ મુખ્ય…
-
વઢવાણ પોસ્ટ ઓફિસમાં દૈનિક 20 જ આધારકાર્ડ સુધારાની કામગીરી થતાં લોકોમાં ભારે આક્રોશ
તા.19/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આધાર કાર્ડ સુધારા અને અપડેટની કામગીરીને લઈને લોકોમાં તીવ્ર અસંતોષ વ્યાપી ગયો…








