WADHAWAN
જનતાના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાર કૉન્વૉય ઉભો રખાવીને બાળકોને પાસે બોલાવી આત્મીય સંવાદ કર્યો
તા.08/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાંચમા ધોરણમાં ભણતો વિહાન કહે છે, મારે પણ રાજ્યપાલ બનવું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો…
સુરેન્દ્રનગર પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
તા.08/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વર્ષ 2024-25માં બેંકના માન્ય સભાસદોને બેંકના શેર પર 10% મુજબ ડિવિડન્ડ વહેંચણી કરાશે – ચેરમેન હરદેવસિંહ પરમાર…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ નિવારણ કેન્દ્ર કાર્યરત કરાયું
તા.08/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ફરિયાદ નિવારણ કેન્દ્રના માધ્યમથી અત્યાર સુધીમાં 1475 ફરિયાદોનું નિરાકરણ સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના નાગરિકોની પાણી, રોડ-રસ્તા,…
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ૨૫૭.૬૦ કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ કાર્યોને આપી સૈદ્ધાંતિક મંજૂરી
તા07/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫માં શહેરી જનસુખાકારી વધુ સુવિધાયુક્ત બનાવવાનો મુખ્યમંત્રીનો અભિગમ વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલી…
સુરેન્દ્રનગરમાં અહિંસા યુવા સંગઠન દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
તા.02/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આ કેમ્પની વિશિષ્ટતાએ હતી કે તે ઓપરેશન સિંદુરના સમર્થનમાં સમર્પિત હતો રક્તદાન જેવી માનવતાની ઉત્તમ સેવા…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે CEIR પોર્ટલની મદદથી અરજદારોના ખોવાયેલા મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા.
તા.01/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડ્યુલમા લોકો દ્રારા તથા પોલીસ વિભાગ દ્રારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ…
સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લેકઆઉટ દરમિયાન નાગરિકોએ દાખવ્યું સ્વયંભૂ શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
તા.31/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મોકડ્રીલ અને બ્લેકઆઉટ દરમિયાન તંત્રને પૂરતો સહયોગ આપવા બદલ જિલ્લાના નાગરિકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં…
સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે હવાઈ હુમલા સમયે લેવાની થતી તકેદારી અંગે મોકડ્રીલ યોજાઈ
તા.31/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે અચાનક હવાઈ હુમલો થયો હતો સાઇરન વગાડીને હવાઈ હુમલો થવા અંગે…
વઢવાણ હત્યા કેસમાં પોલીસ દ્વારા છરી અંગે કેનાલમાં સ્કુબા ડ્રાઈવરોની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
તા.31/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરના ગણપતિ ફાટસર લાલ બગ્લવાળી શેરીમાં ગત ૧૮ મે, ૨૦૨૫ ના રોજ બનેલી…
સુરેન્દ્રનગર જીલ્લામાં પાંચ સ્થળોએ યોજાયેલ નિઃશુલ્ક સમર યોગ કેમ્પનો સમાપન
તા.30/05/2025/ બાવળિયા ઉમેશભાઈ વાત્સલ્યમ સમાચાર સુરેન્દ્રનગર હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને બાળકો મોટી ફી ભરીને સમર કેમ્પમાં ભાગ…










