WADHAWAN
સુરેન્દ્રનગરમાં હવે પ્લાન પાસની કાર્યવાહી ઝડપી બનશે – બિલ્ડર લોબીમાં આનંદની લાગણી ફેલાઇ
તા.31/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની રચના તા. 1-1-25ના રોજ થઈ હતી પરંતુ આ વાતને છ માસ થવા છતાં અમુક…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે લૂંટ, મારામારી અને જુગાર અડ્ડા ચલાવતા બે ઇસમોને પાસા હેઠળ જેલભેગા કરાયા
તા.31/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડતી અસામાજિક પ્રવૃત્તિઓ જેવી કે લૂંટ, મારામારી અને જુગારનો…
દુનિયાના સ્પેઇન દેશમાં બનતા વરસાદી વીજળીથી થતા અકસ્માતો સામે સુરક્ષા આપતા ઉપકરણો હવે ગુજરાતના સુરેન્દ્રનગર જીલ્લા ની કંપની દ્વારા ભારતમાં ઉત્પાદન થશે
તા.31/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ પાવરટ્રેક ગ્રૂપ કંપની દ્વારા સ્પેઇન સાથે વર્ષોથી ચાલતા વ્યાપારને વધારવા અને યુરોપીયન…
સુરેન્દ્રનગર રતનપરના સ્વામીનારાયણ ગુરૂકુળના સંચાલક દ્વારા સ્કુલ છાત્રાલયના કર્તાહર્તાને નોટીસ પાઠવાઇ
તા.30/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુરૂકુળમાં વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાણું, માખી પડતી હોવાથી ફરીયાદ ઉઠી રતનપરના માળોદ રોડ ઉપરના સ્વામીનારાયણ ગુરૂકુળના સંચાલક…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે શેરબજારમાં રોકાણના નામે ઓનલાઇન છેતરપિંડી કરનાર આરોપીને દબોચી લીધો
તા.30/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા સાહેબ,…
સંપૂર્ણતા અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગોલ્ડ મેડલ એનાયત
તા.29/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય કક્ષાના સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે સન્માન સ્વીકારતાં જિલ્લા સમાહર્તા રાજેન્દ્રકુમાર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…
આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું.
તા.29/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જ્યારે જ્યારે પણ ખેડૂતોને વળતર ચૂકવવાની વાત આવે ત્યારે ખેડૂતો સાથે મજાક થાય છે – રાજુ…
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર શાખા નહેર પર આવેલા જુદા-જુદા ૩ પુલ પર પ્રવેશ પર પ્રતિબંધ ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિધ્ધ
તા.29/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાના વાહનો, મોટા ભારે તથા માલવાહક વાહનો માટે પ્રતિબંધ, પરિવહન માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે…
સુરેન્દ્રનગર જીલ્લામાં આરોગ્યની કથળેલી સ્થિતી અંગે બેઠકમાં કાર્યકરોનો આક્રોશ
તા.28/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જીલ્લા વઢવાણ ઘરશાળા, સુરેન્દ્રનગર ખાતે જેએસએ ઈન્ડિયા ગુજરાત આયોજીત બેઠકમાં ચુડા, ધ્રાંગધ્રા, ચોટીલા, લીમડી, થાન, વઢવાણ…
વઢવાણ દોદરકોઠાથી શિયાણીપોળ તરફનો રસ્તો બિસમાર બનતા લોકોમાં રોષ ફેલાયો
તા.22/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મોટી દુર્ઘટના થાય તે પહેલા તંત્ર દ્વારા આ રસ્તાનું નિરિક્ષણ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં…










