WADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૧ મેના રોજ મહાત્મા ગાંધી હોસ્પિટલ, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા આર્મી કેમ્પ ખાતે ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાશે
તા.30/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મોકડ્રીલમાં જિલ્લાના નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કરતા કલેકટર કે. એસ. યાજ્ઞિક કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે…
આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે
તા.30/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જળ સંપત્તિ તથા વિવિધ વિભાગોના રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ જેટલા વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત…
સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી
તા.29/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ ૪૧ સ્થળો ખાતે ૮૪૧ કર્મચારીઓ અને કામદારોની વિનામૂલ્યે બી.પી., ડાયાબિટીસ, ઓરલ કેર, વજન-ઊંચાઈ, બી.એમ.આઈ. તપાસ સ્વાસ્થ્ય…
અહિંસા યુવા સંગઠન દ્વારા ઓપરેશન સિંદુરના સમર્થનમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
તા.29/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, તા. ૦૧ જૂન ૨૦૨૫ માનવતાની મહેક ફેલાવતા અને જીવ બચાવવાનો સંકલ્પ ધરાવતા કાર્યક્રમનો અહિંસા યુવા સંગઠન…
પાંચ મહિના પ્રેગ્નેન્ટ પીડિતાને મરજી વિરુદ્ધ ગર્ભપાત થતો અટકાવી બે જિંદગીની વ્હારે આવી 181 અભયમ્ હેલ્પલાઇન
તા.28/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કાઉન્સેલિંગ દ્વારા બંને પક્ષોએ સુખદ સમાધાન થતા ૧૮૧ની ટીમનો હદયપૂર્વક આભાર માનતા પરિવાજનો ગુજરાતની નારીશક્તિ સન્માનપૂર્વક જીવન…
સુરેન્દ્રનગર જિલ્લામાં તોલમાપ ખાતાની 749 એકમોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી
તા.28/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વજન કાંટા, વે-બ્રિજ, પમ્પ યુનિટની ચકાસણી મુંદ્રાકન ફી પેટે રૂ. 5,07 લાખની વસુલાત સુરેન્દ્રનગર જિલ્લામાં તોલમાપના નિયમોનું…
સુરેન્દ્રનગરની દર્શન વિદ્યાલય ખાતે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા નાટક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
તા.28/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કાર્યક્રમનાં અંતે ઉપસ્થિત તમામ લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા બાબતે અને પર્યાવરણના રક્ષણ અંગે પ્રતિજ્ઞા લીધી આજરોજ…
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે પ્લાસ્ટિક વેસ્ટનું એકત્રીકરણ કરી જરુરી સાફસફાઈ કરવામાં આવી
તા.27/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રકૃતિ અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા માટે વિશેષ…
સાયલા ખાતે તા.૨૯ મેના રોજ નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન
તા.27/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કેમ્પમાં મોતિયા, માતા અને બાળ આરોગ્ય, આંખ, મોં, કાન, નાક અને ગળાને લગતી સેવાઓ, મેન્ટલ હેલ્થ,…
ગરીબ અને બેરોજગાર લોકોનું રસોડું ચાલુ રહે એ માટે મનરેગા યોજનાનો જન્મ થયો પરંતુ ચોકીદાર પોતે જ ચોરની ભૂમિકામાં જોવા મળ્યા – રાજુ કરપડા
તા.22/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મનરેગા કૌભાંડના આરોપીના પિતા અને રાજ્ય કક્ષાના મંત્રી બચું ખાબડના રાજીનામાની માંગ સાથે રજૂઆત કરવા જતા…










