WADHAWAN
-
સુરેન્દ્રનગર સાબર ક્રાઇમ પોલીસે અરજદારોના ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ મોબાઇલ નંગ ૧૦ જેની કિ.રૂ.2,80,800 ના રીકવર કરી નાગરીકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં…
-
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા કર્મીઓનું સન્માન
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના અલ્ટ્રા વિઝન સર્કલ ખાતે વિકાસ પંથને સ્વચ્છતાના પ્રહરી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના…
-
સુરેન્દ્રનગરના જોરાવરનગર પુસ્તકાલયમાં મનપાનું જનસેવા કેન્દ્ર શરૂ કરાશે.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના 4 ઝોનમાંથી 1 ઝોનની કચેરી જોરાવરનગરમાં પણ બનાવાય તેવી નાગરિકોની લોકમાંગ ઊઠી હતી…
-
વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં જાહેરમાં મારામારીના વાયરલ વીડિયોમાં આરોપીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મારામારીના વિડીયો બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ…
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ત્રણ પખવાડિયા સુધી જાહેર સ્થળો ખાતે જનભાગીદારીથી સફાઈ ઝુંબેશ અને સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો ઉપરાંત અઠવાડિક થીમના આધારે પણ વિશેષ સ્વચ્છતા ઝુંબેશ યોજવામાં આવશે. સ્વચ્છ ભારત…
-
ચોટીલા નાયબ કલેકટરે ગેરકાયદેસર બેલા રેતીનું વહન કરતા 3 ટ્રેક્ટરો ઝડપી રૂ.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
તા.14/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં ગેરકાયદેસર ખનીજ વહન સામેની કાર્યવાહીને વધુ વેગ આપતા ચોટીલાના નાયબ કલેકટર એચ. ટી.…
-
સુરેન્દ્રનગર મનપાએ સ્વચ્છતા તરફ મજબૂત અભિયાન હાથ ધર્યું, રોડ રસ્તાની આજુ બાજુમાંથી કચરાના ઢગલા હટાવી રસ્તા ખુલ્લા કરાયા
તા.14/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્વચ્છતા હી સેવા અભિયાનના શુભારંભ પહેલા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની મહત્વાકાંક્ષા…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં રૂ. ૬.૪૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભદ્રેશી વણા રસ્તાના ખાતમુહૂર્ત કરાયું.
તા.14/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધારાસભ્ય પી.કે પરમાર સહિત પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લામાં ભદ્રેશી અને વણા ગામને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત…
-
સુરેન્દ્રનગર મનપાએ વોર્ડ નંબર 7માં આનંદ ભવનની સામે સી.સી. રોડનું નિર્માણ કામ શરૂ
તા.13/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સતત પ્રયાસોને આગળ વધારતા, વોર્ડ નંબર 7માં આનંદ ભવનની…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી હાથ ધરાશે.
તા.13/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવાના હેતુથી જાહેરમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવતા વેપારીઓ અને…









