WADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વ હાયપરટેન્શન દિવસ અન્વયે વિવિધ પ્રવૃતિઓ દ્વારા જન-જાગૃતિ અભિયાન હાથ ધરાશે
તા.21/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ ૬૦૨૬ વ્યક્તિઓની વિનામૂલ્યે બી.પી., ડાયાબિટીસ, ઓરલ કેર, વજન-ઊંચાઈ, બી.એમ.આઈ. તપાસ વર્તમાન આધુનિક યુગમાં નબળી જીવનશૈલી,…
સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ મારૂતિ પાર્ક તેમજ સંત સવૈયાનાથ નાથ સર્કલ પાસે આવેલી શાક માર્કેટમાં બેફામ ટ્રાફિકની સમસ્યા
તા.17/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આ અંગે અવારનવાર રજૂઆત છતાં કોઇ કાર્યવાહી થતી નથી ટ્રાફિક સમસ્યાથી આસપાસના રાહદારી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા…
મહીસાગર જીલ્લામાં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત સરકારી શાળાનું શિક્ષણમંત્રીના હાથે ખાતમુહૂર્ત
તા.17/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર શિક્ષણ ભવનનું નિર્માણ એક નિષ્કામ કર્મયોગનું કાર્ય છે પ્રત્યેક બાળક ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરી ઉજ્જવળ ભવિષ્યના…
સુરેન્દ્રનગર શહેર ખાતે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.16/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશની લાગણી વચ્ચે, ભારતીય સેનાના શૌર્ય અને…
સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦ મે સુધીમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
તા.16/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતોને પાકના રક્ષણ માટે જરૂરી પગલા લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૨૦-૦૫-૨૦૨૫ સુધી…
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદ્યચીજના પેકેજીંગની બાબતોમાં યોગ્ય સ્ટાન્ડર્ડ ન જળવતા ઉત્પાદક પેઢીનાં માલિક અને વિક્રેતા સામે દંડાત્મક કાર્યવાહી
તા.16/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લેબલીંગ અને ડિસ્પ્લે રેગ્યુલેશનના ભંગ બદલ ઉત્પાદક પેઢીને રૂ.૧૦ હજાર અને વિક્રેતાને રૂ. પાંચ હજારનો દંડ કરાયો…
સુરેન્દ્રનગર SOG પોલીસે 14 કીલ્લો પોષ ડોડવાનો જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો.
તા.15/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પોષડોડવા ૧૪ કિલો ૫૯૫ ગ્રામ કિ.રૂ. ૪૩,૭૮૫ તથા મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦ એમ કુલ મળીને રૂ.૪૮,૭૮૫ નો…
ઘરનું ઘર આપવામાં નિષ્ફળ સરકાર ગરીબના આવાસને તોડવા નોટીસો ફટકારે છે – અમૃત મકવાણા
તા.10/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ભોગાવો નદીનાં કાંઠે વસવાટ કરતાં ગરીબ મજૂર વર્ગનાં લોકોને મકાનોને ગેરકાયદેસર બાંધકામની નોટીસો આપવામાં આવી…
ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ નું પરિણામ જાહેર, સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩,૮૧૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા
તા.08/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બોર્ડનું પરિણામ ૮૩.૦૮%, સુરેન્દ્રનગર જિલ્લાનું પરીણામ ૮૫.૬૩% ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા…
સુરેન્દ્રનગર સર્કીટ હાઉસ ખાતે પ્રભારી સચિવ રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
તા.08/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રભારી સચિવ રાકેશ…










