WADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લાનાં ધાંગધ્રા તાલુકાના એક ગામમાં 15 વર્ષની કિશોરીના બાળ લગ્ન અટકાવતી 181 અભયમ ટીમ’
તા.08/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હાલ લગ્નની સિજન ચાલી રહી છે ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ હેલ્પલાઇન પર ફોન…
સુરેન્દ્રનગરના પોલીસ અને બુટલેગરો વિરુદ્ધ વિડિયો વાઇરલ કરનાર શખ્સને દબોચી લીધો
તા.07/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાની બ્રાન્ચ જેમાં એસઓજી, એલસીબી તથા પેરોલ-ફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં તથા અન્ય…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે CEIR પોર્ટલની મદદથી અરજદારોના ખોવાયેલા મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા.
તા.05/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડ્યુલમા લોકો દ્રારા તથા પોલીસ વિભાગ દ્રારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ…
વઢવાણ પ્રાંત અધિકારીની ટીમે ખોલડીયાદ તેમજ મેકસન સર્કલ પાસેથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા 4 ડમ્પર ઝડપી લીધા
તા.02/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ની સૂચનાથી વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુળાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે વઢવાણથી ખોલડીયાદ…
સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે મહેસૂલ કર્મચારીઓ તેઓની પડતર માંગણીઓ લઈને એક દિવસની માસ સીએલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો.
તા.01/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્યના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓની છેલ્લા કેટલાક સમયથી પડતર માંગણીઓનો હલ ન આવતા ગત તા.…
વઢવાણ તાલુકાના વસ્તડી ગામે રૂ.૧.૭૦ કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે ખાતમુર્હુત
તા.01/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાથી આજુબાજુના ગામોના લોકોને ઘર આંગણે આરોગ્યલક્ષી સેવાઓ મળશે આજરોજ નાયબ મુખ્ય દંડક…
સુરેન્દ્રનગરની વિશિષ્ટ દત્તક સંસ્થા થકી ૦૬ માસની દીકરીને મળ્યું સલામતી અને હૂંફનું નવું સરનામું
તા.30/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના હસ્તે ચેન્નઈના દંપતીને બાળકી દત્તક અપાઈ એક નવજાત બાળક માટે સલામતી અને હૂંફનું…
ખેડૂતોની માંગણીના મુદ્દે આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓના કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર સોંપ્યું.
તા.28/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર એક લાખ દસ હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન બ્લોક કરવામાં આવ્યા છે તેને તાત્કાલિક અનબ્લોક કરવામાં આવે –…
ખેડૂતોના પ્રશ્નો મામલે ટાવરચોકથી કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું.
તા.28/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી સાથે…
ધ્રાંગધ્રાના સરવૈયા હનુમાન નજીક વાડીમાં છોટાહાથી ગાડીમાં અગમ્ય કારણસર આગ લાગી
તા.24/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સરવરિયા હનુમાન નજીક વાડી વિસ્તારમાં છોટાહાથી ગાડીમાં અગમ્યો કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો…










