WADHAWAN
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની પાણી વિતરણ વ્યવસ્થાની અણ આવડતના કારણે પાણીનો થતો ભયંકર વેડફાટ
તા.15/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના નવા 80 ફુટ રોડ ખાતે મહાનગર પાલિકાના પાણી વિતરણ વ્યવસ્થામાં ભંગાણ પડ્યું અને આખો રોડ જળબંબાકાર…
સુરેન્દ્રનગર જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર દ્વારા મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિતે જીવદયા પ્રવૃતિ અંતર્ગત પક્ષીઓ માટે પાણીના કુંડા, પક્ષી ઘરો અને ચણનું વિતરણ
તા.11/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પાવન અવસરે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા જીવદયા સેવા રૂપે…
ચોટીલા ચૈત્રી પૂનમે 4 લાખથી વધુ દર્શને જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પો ધમધમી ઉઠયા
તા.11/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધોમધકતા તાપ વચ્ચે પણ ચોટીલા પદયાત્રાએ જતાં યાત્રીકોનો જુસ્સો અકબંધ ગુજરાત ભરમાંથી ચૈત્રી પૂનમે પગપાળા ચાલીને માં…
વઢવાણ લીંબડી હાઇવે પર આવેલી ગોકુલધામ સોસાયટીમાં સ્માર્ટમીટર લગાવવા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો.
તા.11/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં સ્થાનિક લોકો ફરી એક વખત તંત્રના વિરોધમાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં સ્થાનિક લોકોએ સ્માર્ટ મીટરના…
“જળસેવા એજ જીવનસેવા!” સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર દ્વારા ઠંડા પાણીની પરબ પ્રારંભ
તા.10/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ હમેશા અવનવા મનોરંજનના કાર્યક્રમ સાથે સાથે જીવદયા, સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે…
વઢવાણ પ્રાંત અધિકારી દ્રારા પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો સામે લાલ આંખ કરી
તા.10/04/2025 બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ પ્રાંત અધિકારી દ્રારા હાઇવે પર પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો…
સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ
તા.09/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.૧૨૮૭.૦૮ લાખના ૪૦૬ વિકાસ કામોને મંજૂરી અપાઈ સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી…
વઢવાણ લીંબડી રોડ પરનાં સમલા ગામમાં ત્રણ વર્ષથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા હાઈવે ચકકાજામ કર્યો.
તા.09/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળતો હોવાની ગુલબાંગ અવારનવાર હાલના શાસકો કરી રહ્યા છે…
સુરેન્દ્રનગર જિલ્લામાં જળસંચય અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ લેવલની કામગીરી થાય અને લોકઉપયોગી કાયમી મિલકત ઊભી થાય તે દિશામાં કાર્ય કરવા ઉપર ભાર મૂકતા કલેકટર
તા.09/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પ્રતિવર્ષ જળ સંચય અને વરસાદી પાણીના…
પિતાશ્રીના અવસાનના સમાચાર મળ્યા પછી કલાકારે બે કલાક સુધી પ્રેક્ષકોને હસાવ્યા.
તા.09/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કરુણાની પરાકાષ્ઠા એ હાસ્ય જન્મે છે શો માસ્ટ ગો ઓન સાંભળ્યું હતું જોવાય પણ ગયુ. હાસ્ય…










