WADHAWAN
રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાર્થક કરી સાયલામાં તરછોડાયેલ નવજાત શિશુની વ્હારે ૧૦૮ની ટીમ
તા.13/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાગરિકોને આકસ્મિક સંકટ સમયે પરીજનની પહેલા ૧૦૮ નંબર યાદ આવે છે રાજ્ય સરકારની ૧૦૮ સેવા કટોકટીની…
સુરેન્દ્રનગરની વિશિષ્ટ દત્તક સંસ્થા થકી 8 માસની દીકરીને મળ્યું સલામતી અને હૂંફનું નવું સરનામું
તા.13/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના હસ્તે ચેન્નઈના દંપતીને બાળકી દત્તક અપાઈ એક નવજાત બાળક માટે સલામતી અને…
લીંબડી ખાતે નાગરિક પુરવઠા નિગમ ખાતે વેચાણ કરવા તમામ ખેડૂતોનો બાજરો રીજેકટ કરતાં ખેડૂતોમાં રોષ ફેલાયો.
તા.12/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લીંબડીમા ગુજરાત પુરવઠા નિગમ દ્વારા રૂ. 585ના ટેકાના ભાવે બાજરાની ખરીદી કરવા માટે રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું…
સુરેન્દ્રનગર નમો કમલમ કાર્યાલય ખાતે વિકસિત ભારતના અમૃતકાળમાં સેવા સુશાસન સંકલ્પની પત્રકાર પરિષદ યોજાઈ હતી.
તા.12/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ ૧૧ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે કેન્દ્ર સરકારની વિવિધ જન…
સુરેન્દ્રનગરમાં મહારાણા પ્રતાપ તથા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવા માંગ
તા.10/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેનાના આગેવાનોએ મનપા કચેરીએ કમિશરને લેખિત રજૂઆત કરી હતી જેમાં શહેરના ચોકમાં મહારાણા…
ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાનો સહારો બનતી 181 અભયમ ટીમ
તા.10/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અભયમ ટીમના પ્રયાસો દ્વારા આત્મહત્યા કરવા જતી મહિલાના જીવનમાં ફેલાયો અજવાસ ઘરેલું હિંસાનો શિકાર બનેલી એક…
જનતાના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાર કૉન્વૉય ઉભો રખાવીને બાળકોને પાસે બોલાવી આત્મીય સંવાદ કર્યો
તા.08/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાંચમા ધોરણમાં ભણતો વિહાન કહે છે, મારે પણ રાજ્યપાલ બનવું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો…
સુરેન્દ્રનગર પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
તા.08/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વર્ષ 2024-25માં બેંકના માન્ય સભાસદોને બેંકના શેર પર 10% મુજબ ડિવિડન્ડ વહેંચણી કરાશે – ચેરમેન હરદેવસિંહ પરમાર…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ નિવારણ કેન્દ્ર કાર્યરત કરાયું
તા.08/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ફરિયાદ નિવારણ કેન્દ્રના માધ્યમથી અત્યાર સુધીમાં 1475 ફરિયાદોનું નિરાકરણ સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના નાગરિકોની પાણી, રોડ-રસ્તા,…
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ૨૫૭.૬૦ કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ કાર્યોને આપી સૈદ્ધાંતિક મંજૂરી
તા07/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫માં શહેરી જનસુખાકારી વધુ સુવિધાયુક્ત બનાવવાનો મુખ્યમંત્રીનો અભિગમ વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલી…










