WADHAWAN
રાજકોટના જસદણ ખાતે એટ ધીસ ટાઇમ મીડિયા લિમીટેડની પ્રથમ બ્રાન્ચનું ડો. ભરતભાઈ બોઘરના હસ્તે ઇનોગ્રેશન યોજાયું.
તા.06/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રથમ સ્ટેજમાં ગુજરતના દરેક તાલુકા મથક પર ખુલશે બ્રાન્ચ, એટ ધીસ ટાઇમ ન્યુઝ એપ શહેરથી ગ્રામ્ય વિસ્તારમાં…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે CEIR પોર્ટલના માધ્યમથી મોબાઇલ નં 6 કિ.રૂ.1,34,157 નો મુદ્દામાલ રીકવર કરી અરજદારને સોંપ્યા.
તા.04/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારત સરકારના સંચાર સાથી પોટલના CEIR મોડયુલમાં લોકો દ્રારા તથા પોલીસ વિભાગ દ્રારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ…
સુરેન્દ્રનગરમાં બાળ લગ્ન અટકાવીએ, સામાજિક જવાબદારી નિભાવીએ, બાળલગ્ન કરાવનારને 2 વર્ષ સુધીની કેદ, 1 લાખના દંડની જોગવાઈ
તા.04/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસને લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે મોટા પ્રમાણમાં વિવિધ સમાજના…
સુરેન્દ્રનગર SOG પોલીસે મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ હથિયારના પરવાના મેળવતા 17 ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો
તા.02/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર હથીયારો રાખનાર ઇસમો શોધી કાઢી હથીયાર ધારાના વધુમાં વધુમાં કેશો કરવા તેમજ ગે.કા.હથીયારો…
સુરેન્દ્રનગર જીલ્લા SOG પોલીસે નાગાલેન્ડ અને મણીપુરથી લાવવામાં આવેલ 25 હથિયાર કબ્જે કર્યા.
તા.30/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર પરવાના મેળવી કુલ 21 ઈસમો પાસેથી કુલ 25 હથિયાર સહિત…
સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે વર્કશોપ યોજાયો
તા.30/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે પ્રેસિડેન્ટ હોટલ ખાતે વર્કશોપ યોજાયો હતો…
સાયલા તાલુકાના ધજાળા ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરતાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.30/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તળાવ ઊંડું થવાથી જળસંગ્રહ શક્તિ વધશે, પરિણામે આસપાસના ગામના લોકોને લાભ થશે સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના અને સિંચાઈના…
કેનેડામાં જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમ દ્રારા શ્રદ્ધા હોસ્પિટલ બોરસદને રૂ.15 લાખનું દાન
તા.25/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આવેલા ૨૪ ગામ પાટીદાર સમાજ દ્રારા પોતાના વતન બોરસદની શ્રદ્ધા હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીના…
સુરેન્દ્રનગર જિલ્લામાં ઇ-મેમોના દંડ 90 દિવસ સુધીમાં ન ભરનાર વિરુધ્ધ થઇ શકે છે કડક કાર્યવાહી
તા.18/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર, વઢવાણ તથા જોરાવરનગર શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા સીસીટીવી મોનીટરીંગ કરી અને જિલ્લાના અન્ય…
સુરેન્દ્રનગરના વસ્તડી ખાતે અંદાજે ૧૪.૯૨ કરોડના ખર્ચે ૨૦૦ મીટર લાંબા નવા બ્રિજનું ખાતમુર્હુત કરતા પ્રવાસન મંત્રી
તા.17/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૮ – સ્પાન, ૨૪.૦ મીટર પાઈલ ફાઉન્ડેશન, ટી – બીમ ગર્ડર તથા ડેક સ્લેબ, એપ્રોચ વર્કની કામગીરી…










