WADHAWAN
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું લોગ ઇન ચાલુ થતાં દાખલાઓની કામગીરી માટે ભીડ
તા.11/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાપાલિકામાં એક માસ બાદ કામગીરી શરૂ કરાઈ સુરેન્દ્રનગર મહાનગર પાલિકા જાહેર થયા બાદ નગરપાલિકામાંથી મહાનગર પાલિકાના કામો…
દુર્ગાધામ ખાતે ડો. અક્ષય રાવલને ધન્વંતરિ પુરસ્કારથી સન્માનિત કર્યાં.
તા.11/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દુર્ગાધામ ખાતે સમગ્ર ગુજરાતના બ્રહ્મ સમાજ ની હાજરીમાં સનાતન શંખનાદનો અદભુત કાર્યક્રમ યોજાયો વિવિધ ક્ષેત્ર (ફિલ્મ, સંગીત,…
સુરેન્દ્રનગર જીલ્લામાં કટુડા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ડ્રગ્સથી દૂર રહો સંબંધિત સેમિનાર યોજાયો હતો.
તા.08/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાબરમતી મધ્યસ્થ જેલના નિવૃત્ત જેલર વર્ગ-2 શ્રી એમ.એમ.દવે દ્વારા કટુડાની ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સાયબર ક્રાઇમ…
સુરેન્દ્રનગર મનપાના કમિશ્નરે મુળચંદ ગામની ઓચિંતી મુલાકાતે લીધી
તા.08/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સરપંચ, ઉપસરપંચ સહિત આગેવાનો સાથે બેઠક યોજી પ્રશ્નો સાંભળ્યા. સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં આસપાસના પાંચ ગામોનો સમાવેશ…
સુરેન્દ્રનગર કલેકટર કચેરી સભાખંડ ખાતે મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ
તા.07/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના લોગોમાં અજરામર ટાવર, હવા મહેલ, મહાવીર સ્વામીના પગલાંનો સમાવેશ સુરેન્દ્રનગર કલેકટર કચેરી સભાખંડ ખાતે નાયબ…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે મોબાઇલ નંગ 6 શોધી કાઢી મૂળ માલિકને સોંપ્યા.
તા.01/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડયુલમાં લોકો દ્વારા તથા પોલીસ વિભાગ દ્વારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ…
કેનેડામાં બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો દ્વારા સેવાયજ્ઞ સ્વરૂપે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો.
તા.01/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 9 લાખ રુપિયા જેવી માતબર રકમ ગુજરાતના જરુરીયાત મંદ ભૂદેવો માટે એકત્ર થઈ કેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આશરે…
સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીના વર્ગ ૪ ના કર્મચારીનો વયનિવૃત્ત થતાં ભાવભીનો વિદાય સમારંભ યોજાયો
તા.01/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજરત વર્ગ ૪ ના કર્મચારી રાજેન્દ્રસિંહ પરમાર વયનિવૃત્ત થતાં તેમનો ભાવભીનો વિદાય…
રતનપર સુધારા પ્લોટ વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવમાં ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 3 શખ્સોને દબોચી લીધા
તા.29/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા ગિરીશ પંડ્યા તથા નાયબ પોલીસ અધિક્ષક વી. બી. જાડેજાએ સુરેન્દ્રનગર જિલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાઓ…
શાખપુર(લાઠી)માં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું ઉદ્ઘાટન
તા.28/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પુસ્તકાલયનું તા.૨૭/૧/૨૫ સોમવારે લોકાર્પણ…










