WADHAWAN
-
અમરેલીની દીકરીને ન્યાય મળે એ માટે સુરતમાં પાટીદાર સમાજની દીકરીઓએ રેલી કરી તો એના પર પણ ગુન્હો દાખલ થયો જે નિંદનીય છે – રાજુ કરપડા
તા.03/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમરેલીમાં વારંવાર વરઘોડાના બહાના હેઠળ લાખો રૂપિયાના તોડ થઈ રહ્યાની ફરિયાદો મળી રહે છે – રાજુ…
-
સુરેન્દ્રનગર જિલ્લાનાં ઠીકરીયાળા ગામે નાની સિંચાઈ યોજનાનાં કામોની સમીક્ષા કરતાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.03/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં…
-
સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ પોલીસ અધિકારીઓનું સન્માન કરાયું.
તા.25/12/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની સારી કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે રાજકોટ રેન્જ વડા અશોકકુમાર…
-
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા મંત્રીએ જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઈ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી
તા.25/12/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બેઠકમાં મંત્રીએ જિલ્લામાં ચાલતા વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા. આજરોજ જળ સંપત્તિ…
-
સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની સાથે સાથે રેશનકાર્ડ e KYC કેમ્પ યોજાયો.
તા.25/12/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારક કુટુંબનાં સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ થકી તે હેતુસર રેશનકાર્ડમાં ઈ કે.વાય.સી. કરાવવાની…
-
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.22/12/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પુરવઠા વિભાગની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરતા ઇન્ચાર્જ કલેકટર સુરેન્દ્રનગર જિલ્લામાં ઇન્ચાર્જ કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને નાગરિક…
-
જોરાવરનગર પોલીસ ટીમે ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમા ભેદ ઉકેલી 3 આરોપીને દબોચી લીધા
તા.18/12/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાકરથળી ગામે શુભલક્ષ્મી ટાઉનશીપમાં બંધ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમા…
-
વઢવાણ તાલુકાનાં દુધરેજ નજીક ક્રૂડ પાઇપ લાઇનમાં લીકેજ થતાં આગ લાગી
તા.12/12/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ટીમ અને જરૂરી સાધનોની ચકાસણી અર્થે તેમજ સ્થાનિક ગ્રામજનોની સતર્કતા ચકાસવા મોકડ્રીલ યોજાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાનાં…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ૦૮ થી ૧૦ ડિસેમ્બર એમ ત્રિ-દિવસીય ૨, ૨૧, ૪૪૯ બાળકોને પોલિયો વિરોધી રસી અપાશે.
તા.06/12/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૮૫૯ રસીકરણ બુથ, ૧૭૧૯ રસીકરણ ટીમો, ૮૪ મોબાઈલ ટીમ, ૬૫ ટ્રાન્ઝીસ્ટ ટીમ સાથે આરોગ્ય વિભાગ સજ્જ…
-
વઢવાણ APMC ખાતે નાયબ મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને વઢવાણ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો.
તા.06/12/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આવનારી પેઢીઓને વારસામાં શુદ્ધ પાણી, ફળદ્રુપ જમીન આપવા માટે દરેક ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી…









