WADHAWAN
-
વઢવાણ 80 ફુટ રોડ પર છેલ્લા પાંચ દિવસથી વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિક મહિલાઓ અને રહિશોએ રસ્તા પર ચકકાજામ કરી વિરોધ કર્યો.
તા.31/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા દ્વારા તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ અમુક વિસ્તારોમાં વરસાદી પાણીનો…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડીના પરનાળા ગામની પ્રસુતાની સફળ પ્રસુતિ કરાવતી આરોગ્ય વિભાગની ટીમ
તા.29/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતીમાં જિલ્લા આરોગ્ય તંત્ર સતર્ક રહ્યું હતું ત્યારે વરસાદી માહોલ વચ્ચે પરનાળા…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ
તા.28/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વરસાદની સ્થિતિ સામાન્ય થયા બાદ રોડ રસ્તાની મરામત, વરસાદી પાણી અને ગંદકીનો નિકાલ, સર્વે સહિતની કામગીરીનું…
-
સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળાનો પ્રારંભ
તા.25/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તા.૨૪ ઓગસ્ટથી ૨૯ ઓગસ્ટ સુધી આ મેળામાં દરરોજ રાત્રે થશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો મેળો માણવા આવતા…
-
વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તાર પાસે અનુસુચિત જાતિના લોકો દ્વારા સુપ્રીમ કોર્ટના અનામત મુદ્દે ચુકાદાના વિરોધમાં ટ્રેન રોકી વિરોધ નોંધાવ્યો.
તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પોલીસ અને રેલ્વે વિભાગના અધિકારીઓ તેમજ આગેવાનો દોડી આવ્યા. સુરેન્દ્રનગર શહેરમાં આજે અનુસૂચિત જાતિના કાયદા વિરોધમાં આજે…
-
ભારતીય સિનિયર સિટિઝન ઓફ શિકાગો દ્રારા જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમ વડે અમદાવાદની ઉમંગ સ્કૂલને 41 લાખનું દાન
તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારતીય સિનિયર સિટિઝન ઓફ શિકાગો નામની સંસ્થા દ્રારા તા. ૧૮/૦૮/૨૦૨૪ રવિવારે સાંજે રાણા-રેગન બેન્કવેટ હોલમાં જગદીશ ત્રિવેદીના…
-
સુરેન્દ્રનગરમાં સીટી બસ સુવિધા સહિત વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં કેબિનેટ મંત્રી
તા.16/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અંદાજીત રૂ.૨.૦૭ કરોડના જુદા-જુદા વિકાસકામોનાં લોકાર્પણ તથા રૂ.૨૬.૪૦ કરોડના કામોનું ખાતમુહુર્ત થવાથી ઝાલાવાડ વાસીઓને નવી આંતરમાળખાકીય…
-
સુરેન્દ્રનગર સરકારી શાળામા વીર સાવરકરના ટી શર્ટ વિદ્યાર્થીઓને પહેરાવાતા વિવાદ સર્જાયો
તા.14/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની સરકારી શાળાના વિદ્યાર્થીઓને વીર સાવરકરના ટી-શર્ટ પહેરાવતા વિવાદ સર્જાયો કોંગ્રેસના લાલજી દેસાઈ શાળાના આચાર્યને ખખડાવ્યા…
-
સુરેન્દ્રનગર વીજતંત્ર દ્વારા વીજ વપરાશકારોને સ્માર્ટ મીટર લગાડી દેવાતા હોવાની બૂમરાણ ઉઠી છે.
તા.13/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્માર્ટ સોલરના બદલે સાદા મીટરની માંગ સાથે ગ્રાહકે રજૂઆત કરી સુરેન્દ્રનગરમાં વીજ કંપની દ્વારા જે લોકોએ સોલાર…
-
મૂળચંદ રોડ પર મામા દેવના મંદિર નજીક ઢાંકણા વગરની ગટર અકસ્માતને આમંત્રણ
તા.13/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વઢવાણ બોડા તળાવથી મૂળચંદ રોડ પર મામાદેવનું મંદિર આવેલું છે અહીંયા દર્શનાર્થીઓ, રાહદારીઓ અને વાહનચાલકો પસાર…









