WADHAWAN
-
સુરેન્દ્રનગર 181 અભયમ્ ટીમએ દૂધરેજ કેનાલમાં પરિણીતાને આત્મ હત્યા કરતા બચાવી
તા.23/07/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પતિના ત્રાસથી અને પ્રેમી ના ત્રાસથી કંટાળીને મહિલા આત્મ હત્યાના વિચારે દુધરેજ કેનાલએ પહોંચી હતી સુરેન્દ્રનગર…
-
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ.
તા.20/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિ ભાગ-1 અને 2ની બેઠક કલેકટર કચેરી…
-
સુરેન્દ્રનગર ઉપાસના સર્કલ નજીક ફાસ્ટફૂડની દુકાનમાં આગ લાગતાં અફડાતફડી માહોલ સર્જાયો.
તા.20/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમો દ્વારા અંદાજે ચાર કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસે…
-
રતનપર ગામે તલાટી ઓફિસ સમયસર ખુલ્લી રાખવા મામલતદારને રજુઆત કરાઇ.
તા.20/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રતનપર તલાટી ઓફિસ છેલ્લા ઘણા સમયથી સમયસર ખુલતી નથી લગભગ જ્યારે લોકો તલાટી ઓફિસ પોતાના કામો માટે…
-
સુરેન્દ્રનગર જિલ્લાની ખાણોમાં શ્રમિકોના મૃત્યુ મામલે અર્ધનગ્ન અવસ્થામાં કલેક્ટર કચેરીએ રજૂઆત કરાઈ.
તા.20/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ભુમાફિયાઓ બેફામ ખનીજ ચોરી કરે છે. જેને પગલે ગેરકાયદેસર ખાણોમાં મજૂરોના મોતના બનાવો પણ સામે…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનનના વિરોધમાં આવતી કાલે અર્ધનગ્ન અવસ્થામાં રેલી યોજી આવેદનપત્ર પાઠવશે.
તા.18/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં ખનીજ માફિયાઓ કાયદો વ્યવસ્થા અને બંધારણ ઉપર નગ્નનાચ કરી રહ્યા છે ત્યારે કાયદો વ્યવસ્થા ફરી…
-
વઢવાણના રાજપર ગામે મુખ્ય રસ્તાઓ પર ફેલાયેલા ગટર, વરસાદના ગંદા પાણીનો પ્રશ્ન હલ ન થતાં રોષ ફેલાયો.
તા.18/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આથી બાળકોને શાળાએ, આંગણવાડી સહિતના સ્થળોએ જવામાં મુશ્કેલી પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પંથકના અનેક ગામડાઓ…
-
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી
તા.18/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં…
-
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડાએ જિલ્લામાં ફરજ બજાવતા 76 પોલીસ કર્મચારીઓની અરસ પરસ બદલીના ઓર્ડર કરાયાં.
તા.18/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસબેડામાં લાંબા સમયથી બદલીઓ થવાની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે બુધવારે જિલ્લા પોલીસ વડાએ એક…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં પરવાના રીન્યુ ન કરાવનાર 180 શાહુકારોના પરવાના રદ કરવામાં આવ્યાં.
તા.16/07/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં લાઈસન્સ ધરાવતા શાહુકારોને જિલ્લા શાહુકારોના નિબંધક અને અધિકારી દ્વારા પરવાના આપવામાં આવે છે તેમાંથી…









