WADHAWAN
-
સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં ડૂબનારને હવે રિમોટ ઓપરેટર બોટથી બચાવાશે.
તા.06/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બોટ પાણીમાં ઉતારતાની સાથે 30 કિમીથી વધુની ઝડપથી પાણીમાં દોડવા લાગે. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ડૂબી જવાને કારણે…
-
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા એક મહીના પહેલાં ખોવાયેલ મોબાઇલ શોધી કાઢી મૂળ માલીકને સોંપ્યો.
તા.29/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મહિલા પો.કો બિદુંબા પી ઝાલાનાઓની નિમણુંક કરવામા આવેલ અને તેઓ દ્વારા…
-
સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેન્કની સામાન્ય સભા યોજાઈ હતી.
તા.29/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બેંક દ્વારા 419 કરોડનું ધિરાણ અને 383 કરોડની ડિપોઝીટ અપાઇ. સુરેન્દ્રનગર જિલ્લાની પોતાની ગણાતી બેંક કો.ઓપરેટિવ…
-
સુરેન્દ્રનગર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષરોપણનુ આયોજન કરવામાં આવ્યું હતું.
તા.29/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે આજ રોજ શનિદેવ મંદિર પાસે વઢવાણ સુરેન્દ્રનગર…
-
પિસ્મો બીચ અમેરીકાથી નવ લાખ રુપિયા મિઝોરમ ભારત સુધી પહોંચ્યાં.
તા.29/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પદ્મશ્રી પુરસ્કારથી સન્માનીત હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીંશ ત્રિવેદી હાલ અમેરીકા અને કેનેડામાં સાંસ્કૃતિક પ્રવાસે છે તા.…
-
સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા, સાયલા સહિત તાલુકાની આમ જનતાની ફરિયાદ રજૂઆતો સાંભળવામાં આવશે.
તા.27/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ગીરીશકુમાર પંડ્યા દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવાના ઉદેશથી લોક…
-
સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે કટોકટી દિવસ નિમિત્તે પુર્વ પ્રદેશ પ્રમુખના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
તા.26/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા કાર્યાલય નમો કમલમ ખાતે કાળા દિવસ કટોકટી અંગે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ…
-
સુરેન્દ્રનગર લેવા પટેલ બોડીગ ખાતે આવેલ સ્કુલમાં સાયબર ક્રાઇમ અને વ્યસન મુક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તા.26/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આ કાર્યક્રમમાં સ્કૂલના ટીચર, આચાર્ય સહિત 100થી વધુ લોકો હાજર રહ્યા હતા. સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન…
-
વઢવાણ તાલુકાના ભદ્રેશી અને અણીન્દ્રા ખાતેથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.
તા.26/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર શિક્ષણ એ વિકાસ અને પ્રગતિની ચાવી છે યુવાઓ દેશનું ભવિષ્ય છે દેશના નાગરિકો જેટલા પ્રતિબદ્ધ હોય તેટલો…
-
વઢવાણ શહેરમાં અનેક વિસ્તારમાં વિજળી ગુલ થતા લોકો ગરમીથી હેરાન પરેશાન
તા.24/06/2024/,બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં અનેક વિસ્તારમાં વિજળી ગુલ થતા લોકો ગરમીથી પરેશાન થઇ ગયા હતા જેમાં વઢવાણ…









