DAHOD CITY / TALUKO

ધાનપુર તાલુકાના રામપુર ગામમાં  શંકા નાં નિરાકરણ માં અભયમ દાહોદ એ સમાધાન કરાવ્યું

તા.૩૦.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:ધાનપુર તાલુકાના રામપુર ગામમાં  શંકા નાં નિરાકરણ માં અભયમ દાહોદ એ સમાધાન કરાવ્યું

 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રામપુર ગામમાંથી એક બેને કોલ કરીને જણાવેલ કે હું સાંજે બારિયા બજાર ગઈ હતી. અને ઘરે આવવા પરત ફરી અને છકડા માં હું બેઠેલી હતી. અને એટલા માં ત્યા મારા દિયર અને મારા નણંદ અને મારા નણંદ ના સાસુ પણ ગાડી માં બેઠેલા હતા. અને મને કીધુ મારા દિયરે કે ભાભી ચાલો અમે ઘરે જઇએ છે. બેસી જાઓ તો હું એમની જોડે બેસી ને ઘરે આવી . અને એટલા માં તો મારી દેરાણી મારી જોડે ઝગડો કરવા લાગી. અને મારા પર વહેમ શંકા કરી ને ઝગડો કરે છે કે. મારા પતિ ની ગાડીમાં તું કેમ બેસીને આવી એવુ કહે છે.. બે વર્ષ થી વહેમ શંકા રાખી ને મારી જોડે ઝગડો કરે છે. તો જેથી લીમખેડા ટીમે પીડિતા બેનના દેરાણી નું અસરકાર ક કાઉન્સિલિંગ દ્વારા દેરાણી ની ભૂલોને અહેસાસ કરાવતાં દેરાણી જેઠાણી અને દિયર વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવેલ અભયમ કાઉન્સેલરે દિયર અને દેરાણી ને સામાજીક ગંભીરતાથી અને પારિવારિક સંબંધીત જવાબદારીથી વાકેફ કરેલ અને સામાજીક અને કાયદાકિય જવાબદારી ભાન કરાવતા દેરાણી એ પોતાની ભૂલ કબુલી હતી. અને હવે પસી મારી જેઠાણી અને મારાં પતિ પર વહેમ શંકા રાખી ને ઝગડો નહિ કરૂં. તેની ખાતરી આપી હતી. અને પસી દેરાણી જેઠાણી અને દિયર વચ્ચે અસરકાર કાઉન્સિલિંગ થી પારિવારીક ઝગડામાં સુખદ સમાધાન કરાવતાં અભયમ લીમખેડા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!