વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ પુણે તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ ટાટા કંપનીનું ટાટા ટેમ્પોનું નવું નકોર ચેસીસ.ન.એમ.એચ.12. ટી.આર.637 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા આ ખાલી ચેસીસ પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ચાલકને ગંભીર ઈજાઓ પોહચતા 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકનાં શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી..
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય
મોરબી મહાનગરપાલિકામાં રાજકીય ભૂકંપ:BJP કોર્પોરેટર સીતાબેન હુંબલે રાજીનામું આપવા 'કમલમ' પહોંચ્યા!
સરકાર દ્વારા આંદોલનકારી વિદ્યાર્થીઓ પર FIR ન કરવાની લેખિત બાંહેધારી આપવામાં આવી.
Follow Us