GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO
ભરત સુવા-જામનગર બારના ૧૧મી વખત પ્રમુખ


જામનગર વકીલ મંડળ ની વર્ષ 2025 ના હોદેદારો માટે ની ચૂંટણી તા.20.12.2024 ના રોજ થનાર છે.
આ ચૂંટણી માં નીચે દર્શાવેલ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.
પ્રમુખ .. ભરત એસ. સુવા સતત 11 મી વખત પ્રમુખ પદે અને આ વર્ષે બીજી વખત બિનહરીફ પ્રમુખ પદે નિમણૂક થયેલ છે.
તેમજ સેક્રેટરી.. મનોજ એસ. ઝવેરી સતત 7મી વખત સેક્રેટરી
પદ અને આ વર્ષે પ્રથમ વખત બિનહરીફ નિમણૂક થયેલ છે.
તેમજ ખજાનચી..રુચિર આર. રાવલ સતત ત્રીજી વખત ખજાનચી પદે અને આ વર્ષે બિનહરીફ નિમણૂક થયેલ છે.
જામનગર ના તમામ વકીલ મિત્રો નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.🙏
ભરત સુવા
પ્રમુખ
જામનગર વકીલ મંડળ
___________________
સંકલન ભરત જી. ભોગાયતા
પત્રકાર
બી.એસ.સી.,એલએલ.બી.,ડીએનવાય ( ગુજ.આયુ.યુનિ.)
8758659878



