AMRELIRAJULA

રાજુલાના યુવા અગ્રણી અને સેવાભાવી નવયુવાન સમીર કનોજીયાનો આજે જન્મ દિવસ*

*રાજુલાના યુવા અગ્રણી અને સેવાભાવી નવયુવાન સમીર કનોજીયાનો આજે જન્મ દિવસ*

33 જેટલા રક્તદાન કેમ્પ કરી અનેક લોકોને નવજીવન આપવા મદદરૂપ થનાર રાજુલાના યુવા અગ્રણી અને સેવાભાવી નવયુવાન સમીર કનોજીયાનો આજે જન્મ દિવસ છે. ભારતીય જનતા પાર્ટીના અમરેલી જીલ્લા લઘુમતી મોર્ચા ના મહામંત્રી તરીકે ની જવાબદારી પણ છે સમીર કનોજીયા સેવાકીય પ્રવૃત્તિમાં હમેશા અગ્રેસર રહી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે. કોરોના કાળ દરમ્યાન લોકો સાથે રહી હોસ્પિટલમાં સેવા બજાવી અને લોકડાઉન સમયે ટિફિન વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથોસાથ તૌકતે વાવાઝોડા સમયે દરેક ગામમાં પાણી વિતરણ અને જરૂરિયાતમંદ લોકોને કીટ વિતરણ કરવાનું ખૂબ સરાહનીય કાર્ય કરેલ છે ત્યારે રાજુલા વિસ્તારના આ નવયુવાનના જન્મ દિવસ નિમિત્તે તેમના પરિવારજનો, મિત્ર મંડળ, સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ શુભચિંતકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે આપ પણ તેમના મો.9904639456 પર શુભેચ્છાઓ પાઠવી શકો છો…

Back to top button
error: Content is protected !!