DAHODGUJARAT

દાહોદ આદિવાસી પરિવાર દ્વારા ભીલ પ્રદેશની માંગ સાથે રાષ્ટપતિને સંભોદતૂ આવેદનપત્ર દાહોદ મામલતદારને પાઠવ્યું

તા. ૧૫. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod: દાહોદ આદિવાસી પરિવાર દ્વારા ભીલ પ્રદેશની માંગ સાથે રાષ્ટપતિને સંભોદતૂ આવેદનપત્ર દાહોદ મામલતદારને પાઠવ્યું

આદિવાસી પરિવાર દાહોદ દ્વારા રાષ્ટ્પતિને સંભોદતું આવેદનપત્ર દાહોદ મામલતદારને પાઠવ્યુ જે આવેદનપત્રમાં જણાવાયુ કે છેલ્લા ઘણા સમયથી આદિવાસી પરિવાર દ્વારા.મહારાષ્ટ.રાજસ્થાન. મધ્ય પ્રદેશ. અને ગુજરાતને ભીલ પ્રદેશ તરીકેની ઓળખ આપવામાં આવે જેવી રજુઆત સરકારને વારંવાર અનેકો વાર કરવામાં આવી છે પણ હાલ સુધી આદિવાસીઓની માંગ સ્વીકારવામાં આવી નથી ભીલ પ્રદેશની વર્ષોથી કરવામાં આવતી ભીલ પ્રદેશની માંગ સરકાર દ્વારા પુરી કરવામાં આવે એવી માંગ સાથે આજરોજ દાહોદ આદિવાસી પરિવાર દ્વારા રાષ્ટ્પતિને સંભોદતૂ આવેદનપત્ર દાહોદ મામલતદારને પાઠવ્યું જેમાં આદિવાસી પરિવારના આગેવાનો અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!