થાનગઢ નાં વિસ્તારમાં આશરે એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ થાનગઢ ના નળખંભા ગામની સીમમાં વારંવાર વીજળી પડવાના બનાવો બને છે જેમાં નળ ખંભા ગામની સીમમાં બીજી વાર પશુઓ પર વીજળી હતી. આ ઉપરાંત નળખંભા ગામના રહેવાસી ચમનભાઈ હરજીભાઈ પનારા ની વાડીએ બાંધેલી ભેંસ પર વીજળી પડતા મોત થયું હતું. જોકે લોકોને કોઈ હાની પહોંચી નથી. વીજળી પડતાની સાથે આજુબાજુના રહીશો મા ફફડાટ ફેલાઈ ગયો હતો, આ સમગ્ર ઘટનાને જાણ થતા લોકો દોડી ગયા હતા.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા, સાયલા
«
Prev
1
/
122
Next
»
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા
વ્યસન મુક્ત ભારત અભિયાન : કચ્છના મુંદરા પંથકમાં બ્રહ્માકુમારીઝ દ્વારા જનજાગૃતિનો સંદેશ