BANASKANTHAGUJARATPALANPUR

હાલમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ડીસા હાઈવે વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન ધ્વારા તથા દાતાઓના સહયોગથીજય જલારામ ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાઈ

15 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
હાલમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ડીસા હાઈવે વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન ધ્વારા તથા દાતાઓના સહયોગથીજય જલારામ ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાઈ જીવદયા ફાઉન્ડેશન ધ્વારાતથા રામ ભરોસે દાતાશ્રીઓના સહયોગથી પાલનપુર ડીસા હાઈવે તિરુપતિ ટાઉનશીપ ભાગ એક પાસે જ્યાં હજારો લોકોની અવરજવર રહેતી હોય છે કાળઝાળ ગરમીમાં પાણીનીખૂબ જ જરૂરિયાત પડતી હોય છે તે હેતુ થી જય જલારામ ઠંડા મિનરલ પાણીની કાંતાબેન પરમાર. અને જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી હસ્તે ખુલ્લી મુકાઈ હતી જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી ધ્વારા પાણીની પરબ નું સારી રીતેસંચાલન કરવામાં આવે છે ઉદ્ઘાટન પ્રસંગે જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી મનીષ પરમાર. કાંતાબેન પરમાર. પિન્કીબેન પરીખ. તારાબેન. દિનેશભાઈ શર્મા. મહેશભાઈ ચંદુલાલ ઠક્કર.અશોકભાઈ માળી. સોનુભાઈ રેડિયમવાળા. અભય રાણા સહિ સેવા ભાવી વ્યક્તિઓએ હાજર રહી જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી ને અભિનંદન પાઠવ્યા હતા

Back to top button
error: Content is protected !!