BANASKANTHADHANERA

રાષ્ટ્રીય કિસાન સંઘ દ્વારા ધાનેરા મામલદારશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યો

રાષ્ટ્રીય કિસાન સંઘ દ્વારા ધાનેરા મામલદારશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યો બીપોરજોય વાવાઝોડા ના કારણે ધાનેરા તાલુકા અનેક ગામ માં ખેતર માં ભારે નુકસાન થયું હતું. ઉભા પાક પણ પાણી તણાઈ ગયા છે ખેડૂત તોને રોવા નો વારો આવ્યો. સરકાર ખેડૂત ને વધુ માં વધુ સહાય કરે તેવી ખેડૂત તોની માંગ.” ]

અહેવાલ માસુંગ ચોધરી

Back to top button
error: Content is protected !!