DAHODGUJARAT

દાહોદ કલેક્ટર કચેરી ખાતે સેવા આપતા આર.ડી.સી અને અધિક કલેક્ટર જે.એમ રાવલ સાહેબના સુપુત્ર ચિ.વરેણ્યમ ના ઉપનયન સંસ્કાર ( યજ્ઞોપવિત સંસ્કાર )ના અવસરે આપણા સૌના વંદનીય અને પુજનીય જગદીશદાસજી મહારાજ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા

તા.૨૯.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ કલેક્ટર કચેરી ખાતે સેવા આપતા આર.ડી.સી અને અધિક કલેક્ટર જે.એમ રાવલ સાહેબના સુપુત્ર ચિ.વરેણ્યમ ના ઉપનયન સંસ્કાર ( યજ્ઞોપવિત સંસ્કાર )ના અવસરે આપણા સૌના વંદનીય અને પુજનીય જગદીશદાસજી મહારાજ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા

આ શુભ અને મંગલ પ્રસંગે દાહોદના લોકલાડીલા સાસંદ જસંવતસિહં ભાભોર. આર.એસ.એસ.સંધ પ્રચારક હરીશભાઈ રાવત તેમજ રામાનંદ પાકૅ ના સેવાભાવી સભ્યો ડો.નરેશ ચાવડા. રૂષિભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!