BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલનો વિદાય સમારંભ યોજાયો

સમીર પટેલ, ભરૂચ

ગાંધીનગરખાતેરાજ્યમંત્રીના અંગતસચિવતરીકેનવીજવાબદારીસોંપાઈ

ભરૂચ, ગુરુવાર :-ભરૂચજિલ્લાનાનિવાસીઅધિકકલેક્ટર એન.આર. ધાંધલનીરાજ્યસરકારદ્વારાબદલીથતાં, ગતરોજકલેક્ટરકચેરી, ભરૂચખાતેવિદાયસમારંભયોજાયોહતો.પ્રસંગેકલેક્ટરશ્રીગૌરાંગમકવાણાએશ્રી એન.આર. ધાંધલનાજિલ્લામાંઆપેલાયોગદાનનીપ્રશંસાકરીઅનેતેમનીનવીનિમણૂકમાટેશુભકામનાઓપાઠવીહતી.

સમારંભમાંજિલ્લાનાપ્રાંતઅધિકારીઓ, નાયબકલેક્ટરઓ, મામલતદારઓતથાજિલ્લાસેવાસદનનાઅધિકારીકર્મચારીઓઉપસ્થિતરહ્યાહતા. સૌએતેમનેસ્મરણિયઅનેસન્માનસભરવિદાયઆપીહતી.

ભરૂચ જિલ્લામાં ત્રણવર્ષનાસેવાકાળદરમિયાન તેઓએ  નોંધપાત્રકામગીરી કરી હતી.

એન.આર. ધાંધલનીતા.૧૭/૦૮/૨૦૨૨નારોજભરૂચજિલ્લામાંનિવાસીઅધિકકલેક્ટરતરીકેનિયુક્તિકરવામાંઆવીહતી. દરમિયાનજિલ્લામાંવિવિધવહીવટીજવાબદારીઓ સફળતાપૂર્વકનિભાવતાતેમણેઅનેકવિકાસકાર્યોનેપ્રોત્સાહિતકર્યા. હોદ્દાની રૂએ બૌડાનામુખ્યકારોબારીઅધિકારીતરીકેનીફરજબજાવતા તેમણેભરૂચશહેરમાટેઅનેકમહત્વપૂર્ણવિકાસકાર્યોનુંસુચારુઆયોજનઅનેઅમલીકરણકર્યુંહતું, જેનેકારણેશહેરનેગુણાત્મકવિકાસનીદિશામાંઆગળવધારવામાંમદદમળીહતી. એન.આર. ધાંધલતા. ૦૯/૧૨/૨૦૨૫નારોજભરૂચજિલ્લામાંથીવિદાયલઈગાંધીનગરખાતેશહેરીવિકાસઅનેશહેરીગૃહનિર્માણવિભાગનારાજ્યમંત્રીશ્રીમતીદર્શનાબેનવાઘેલાનાકાર્યાલયમાંઅંગતસચિવતરીકેનવીજવાબદારીસંભાળશે.જિલ્લાવહીવટીતંત્ર, અધિકારીઓઅનેકર્મચારીઓએતેમનીનવીભૂમિકામાંસફળતાપ્રાપ્તિમાટેશુભકામનાઓપાઠવીહતી.

Back to top button
error: Content is protected !!