BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર મા હરીપુરા વિસ્તારમાં આવેલા બે આંગણવાડીઓમાં રક્ષાબંધનપર્વની હર્ષોલ્લાસભેરઉજવણી કરવામાં આવી

6 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર મા હરીપુરા વિસ્તારમાં આવેલા બે આંગણવાડીઓમાં રક્ષાબંધનપર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી પાલનપુરમાં માનસરોવર રોડ પાસે આવેલ હરીપુરા વિસ્તારમાં બે આંગણવાડી ઓમાં
જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રીના સહયોગ થી પાલનપુરમાં આવેલ રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભે૨ઉજવણી કરવામાંઆવ રાખડી બાંધી ધન્યતા અનુભવી રક્ષાબંધન પર્વને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફે જહેમતઉઠાવી હતીધનુબેન પટેલ યુકે સહયોગ થી બે આંગણવાડીમાં નાના ભૂલકાઓને કેલા અને સફરજન આપવામાં આવ્યો. નાના બાળકો ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળ્યા.બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા. સેવાકાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી.પરાગ ભાઈ સ્વામી. મહેશભાઈ ચંદુભાઈ.ઠક્કર.અને આંગણવાડીના હીનાબેન. કિંજલબેન અને તેમ જ સ્ટાફગણ હાજર રહી આજના સેવા કાર્યક્રમને સફળબનાવ્યો હતો. બે આંગણવાડીઓ વતી ઠાકોરદાસ ખત્રી સહિત તમામટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!