GIR SOMNATHKODINAR

કસ્તુરબા બાલિકા વિદ્યાલય અરણેજ થી 7માંપોષણ પખવાડિયા 2025 નો શુભારંભ કરાયો.

નહેરુ યુવા કેન્દ્ર જુનાગઢ, દ્વારા અરણેજ ગામમાં આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં બાળાઓ ને સમજવામાં આવ્યું કે 8 થી 22 એપ્રિલ સુધી પોષણ પખવાડિયા ઉજવામાં આવે છે.અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પૂરતા પ્રમાણ પોષણ આપવું જરૂરી છે.તેમજ પોષણ યુક્ત આહાર જરૂરી છે.તેમજ આંગણવાડી માં આપવામાં આવતું ટેક હોમ રાશન પોષક તત્વો થી ભરપૂર હોય છે.તેમજ તેમાં ભરપુર પોષક તત્વો રહેલા છે.તેમ સજાવ્યું.તેમજ બાળાઓને સહી પોષણ દેશ રોશન ના નારા આપ્યો.પોષક તત્વનું પેકેટ આપી બાળકોને માહિતગાર કર્યા.તેમજ કુપોષણ ને દૂર કરવામાં અને જાગૃતિ લાવવામાં સાથ આપવો દરેક નાગરિક ની નૈતિક ફરજ છે.આ તકે પ્રકાશ જે.મકવાણા,દિવ્યાબેન જે. મકવાણા તેમજ વોર્ડન કમ હેડ ટીચર પરમાર રંજનબેન એન. સહાયક વોર્ડન કંચનબેન વાળા તેમજ બાળાઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!