સામાજિક વનીકરણ રેન્જ, વહીવટી પાંખ, ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, પ્રકૃતિ નેચર કલબ,ના સયુંકત ઉપક્રમે કોડીનાર તાલુકાના છાછર ગામે ભ.ભા માં શાળાના કેમ્પસ માં તાલુકા કક્ષાના 74માં વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવેલ જે ઉપક્રમે ગ્રામજનો તથા વિદ્યાથીઓ વુક્ષોની જાળવણી તેનું મહત્વ ,અને પર્યાવરણ નું રક્ષણ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.સરકારશ્રીના વસુંધરા વંદન કાર્યક્રમ અનવ્યે હાજર આગેવાનો તેમજ અધિકારીઓ દ્વારા વુક્ષારોપણ કરવામાં આવેલ.તેમજ વિવિધ પ્રકારના રોપાઓ નું વિતરણ કરવામાં આવ્યું.સમગ્ર સંચાલન ફોરેસ્ટ ઓફિસર શ્રી એચ.એ.પંડ્યા, એમ.ટી.સિડા , વન રક્ષક કે.એચ.જોટવા, ડી.બી.જોટવા ,મનુ.બી.મકવાણા તેમજ પ્રકૃતિ નેચર કલબ ના શ્રી જીગ્નેશભાઈ ગોહિલ, પ્રકાશ મકવાણા,મોહિત દેસાઈ દ્વારા સંચાલન કરવામાં આવેલ, તેમાં ઉપસ્થિત મહેમાન તરીકે મામલદારશ્રી,તા.વિ અધિકારીશ્રી,પો.લી ઇન્સ્પેક્ટર શ્રી, તાલુકા પ્રમુખશ્રી,તાલુકા ભાજપ પ્રમુખ શ્રી,તાલુકા કારોબારી ચેરમેનશ્રી,ગામના સરપચશ્રી, આંગણવાડી બેહનો,ગ્રામજનો ,અધિકારીઓ પદ અધિકારીશ્રી હાજર રહ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.