DAHODGUJARAT

જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે BPaL – M રેજિમેન ના દર્દીની સારવાર ચાલુ કરવામાં આવી

તા.૦૨.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod: જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે BPaL – M રેજિમેન ના દર્દીની સારવાર ચાલુ કરવામાં આવી

First BPaL-M Regimen એ DR TB દર્દી માટેની એક નવી અને અસરકારક સારવાર પદ્ધતિ છે,આ રેજિમેન WHO દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને ભારત સહિત વિશ્વના ઘણા દેશો તેનો વર્તમાનમાં ઉપયોગ કરી રહ્યાં છે. BPaL-M Regimen નો લાભ શું છે BPaL-M રેજિમેન એ ટૂંકાગાળાની, માત્ર 6-મહિના ચાલતો ઓરલ મેડિસિન આધારિત કોર્ષ છે. તેનો ઉપયોગ ખાસ કરીનેMDR/XDR TB દર્દીઓમાં થાય છે BPaL-M નો સંપૂર્ણ અર્થ:B – Bedaquilinea Pa – Pretomanid (આ નવી ઉમેરાયેલ દવા છે) L-Linezolid M- મોક્ષિફ્લોક્ષાશિન કેવી રીતે કામ કરે છે આ રેજિમેન ટીબીના બેક્ટેરિયાને વિવિધ કોષીય પ્રવૃત્તિઓ પર હુમલો કરીને મારે છે.Bedaquiline અને Pretomanid બેક્ટેરિયાને એનર્જી ઉત્પન્ન કરવાથી રોકે છે.Linezolid અને Moxifloxacin કોષીય પ્રોટીન બનાવવાની પ્રક્રિયા અટકાવે છે.📅 BPaL-M Regimenનો સમયગાળો:કુલ 6 મહિના (26 સપ્તાહ)તમામ દવાઓ મૌખિક (oral) રૂપે આપવામાં આવે છે.હોસ્પિટલમાં દાખલ કરાવવાની જરૂર નહિવત હોય છે MDR/XDR-TB સામે વધુ અસરકારક.ઇન્જેક્શન મુક્ત અને દર્દી માટે અનુકૂળ.ઓછો સમયગાળો – માત્ર 6 મહિના.ઝડપી Recovery.સાવચેતી અને સાઈડ ઈફેક્ટ્સ:Linezolid ના લાંબાગાળાના ઉપયોગથી હેમટોલોજીકલ અને ન્યુરોલોજીકલ આડઅસર થઈ શકે છે (જેમ કે ન્યુરોપથી, એનિમિયા).Pretomanid સાવચેતીથી ઉપયોગમાં લેવાય છે કારણ કે તે નવી દવા છે.દર મહિને લોહી પરીક્ષણ, ન્યુરોલોજીકલ ચેકઅપ અને ઇસીજીએ જરૂરી હોય છે.

Back to top button
error: Content is protected !!